________________
श्री वर्धमानस्वामिने नमः શ્રી દાનવિજયજી કૃત
સ્તવન–વીસી
(૧૦) (૩૯-૧) શ્રી આદિનાથ-જિન સ્તવન
એક દિન પુંડરીક ગણધરૂ રે લાલ) મંગલવેલી વધારવા રે લોલ,
જે જિનવર જલધાર-બલિહારી રે ! મુજને તે ભાગ્યે મળે રે લોલ,
આદીશ્વર આધાર-બલિહારી રે એ ત્રિભુવન-જન-તારણે રે-લાલ
જગ-અધવ જિનરાય-અલિ. એ પ૧ ભાણું આજ ઉગ્યે ભલે રે-લાલ,
સફળ થયું સુ-વિહાણ–બલિહારી રે ! આજ દિવસ વળે આપણે રે લોલ,
ભેટ ત્રિભુવન-ભાણ-ખલિ. એ. પારા આજ સહી મુજ આંગણે રે-લાલ,
સફલ ફન્ય સહકાર-બલિહારી રે સુહ-માગ્યા પાસા ઢન્યા ?-લાલ,
જગ વર જયકાર-બલિ એ કા ૧ મેધ ૨ સૂર્ય, ૩ સારું પ્રભાત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org