________________
૧૭૨ શ્રી જીવણવિજ્યજી મ. કૃત ભક્તિ-રસ નિ-સનેહી ગુણ તાહરે, જાણું છું જગદીશ !-વા. એડીશ કિમપ્રભુ-છાંયડી, વિણ દીધાળવિસવાવીસ-વરહ ગાયા કહપતરુ જે કર ચડે, બાઉલ દે કેણુ બાથ !-વા. પામર નર કેમ પૂજિયે, ઓળખી શ્રી જગનાથ-વારહાઇ “અવલ ઉપમ અરનાથની અવરાં કૂણ જણ જાત-વા” ! જીવણ જિન-ગુણ ગાવતાં,
હેશે ૧૯ગુણનિધિ ૧ ગાત-વારો, પા
(૯૦૪) (૩૮–૧૯) શ્રી મહિલનાથ-જિન સ્તવન | (સુણ જિનવર શેત્રુજા ધણી જી) મલિલ જિનેસર ૧ મે થકી છે, કરશે અંતર કેમ? પુરૂષ પિત્તળીયા પરિહરી જી, હૈડે ધર્યો તું વહેમ
-વાલમજી! વિનવું છું જિનરાજ ના *લાયક-પપાયક-અંતરજી, રાખે નહિ પ્રભુ રેખ ગુણ ઈત્યાદિક બહુ ગ્રહ્યાજી, તિણમેં મીન ન મેખ-વામારા કરી કરુણ મે ઉપરેજી, દે દિલ દેવ ! દયાલ છે ખાસી ખિજમત માહરી જી, મુજરા લીજે ૮મયાલ (વાસા જલ અંજલિ દરિયે દીયેજી, એ છે કે તે હોય ? . અવધારી ૯નય એહમાંજી, સેવક-સનમુખ જય-વાઝા ૬ આપતીનિશ્રા ૭ ચોક્કસ, ૮ હાથે=પાસે મલ્યો, ૯ ઉત્તમ, ૧૦ સુંદર=પવિત્ર, ૧૧ શરીર. ૧ મારાથી, ૨ હલકા, ૩ સોના જેવા ઉત્તમ, ૪ શ્રેષ્ઠ, ૫ હલકા, ૬ ભેદભાવ, ૭ મારા ૮ મયા-દયાના ભંડાર, ૯ વાત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org