________________
ઝરણું સ્તવન ચોવીશી
૧૬૩ તૃષ્ણ-દાસી જે તજી રે,
| મુઝ મન અચરિજ એહ જિને, વહાલો૦ મા દેષ દેય કહાવિયા રે, ધુરથી રગ ને દ્વેષ-જિને. | જગવ્યાપી પેધ લેભાને રે,
રાખ્યો નહિ કાંઈ રેખ-જિને, વહાલો પા અરિયણ છતી આકરા રે; વરિએ કેવલનાણ-જિને.. લમણું માતને લાડલો રે,
કરતે સફલ વિહાણ-જિનેવહાલ, દા પામી તે હું પામશું રે, લીલા લહેર ભંડાર-જિને કહે છવણુ જિનજી કરે રે,
નિશદિન હર્ષ અપાર-જિને, વહાલે પાછા
(૮૯૪) (૩૮–૯) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન (રાજગૃહી નગરીને વાસી, શ્રેણિકને સુત સુવિલાસી
હે-મુનિવર વૈરાગી-એ દેશી) સુવિધિ સુવિધિના રાગી,
એક અરજ કરૂં પાય લાગી–હે જિનવર સેભાગી ! દીદાર દીઠે વડભાગી, ભલ ભાગ્યદશા મુજ જાગી હો-જિન. ૧ સુણુ શિવરમણના કંત ! મનમેહન તું ગુણવંત હ-જિન. સુખ વંછિત દીજે સંત,
પ્રભુ પામ્યા જે અનંત છે-જિન પારા
ક થકવી દીધા, ૭ પ્રભાત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org