________________
-ઝરણાં
સ્તવન–ચોવીશી
(૮૩૩) (૩૫–૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન
[હાંજી અજિત-જિર્ણોદશું પ્રીતડી–એ દેશી] હાંજી ! સુરતરૂસકે વડ સાહેબ,
જિન કંથ હે ! કુંથુ ભગવાન કે હું તુજ દરિશણ અલપે,
કર કરૂણ હે કરૂણ બહુમાન કે–સુર૦ ૧૫ જિમ શશિ સાયરની પરે, વધે વધતી હે જિમ વેલની રેલ કે તિમ મુજ આતમ અનુભવે,
નવિ મૂકે હો ! બહુલે તસ મેવ કે સુર૦ રા છીલર જલ જબ ગ્રહી પીવે, મૂરખ હે! કેઈ ચતુર સુજાણ કે નિરમળ ચિત્તના ચિત્તધણું,
જાણે માણે હ ! ગુણની ગુણખાણ કે-સુર૦ ૩ ચિત્ત ચેખે મનમેળે, ધરે તાહરૂં હૈ! નિરમળ જે ધ્યાન કે તે તસ સવિ સુખ-સંપદા,
લહે ખિણમાં હે! ખિણ માંહે જ્ઞાન કે-સુર. જા મેહર કરે મહાશ નાથજી! જાણું પ્રાણી છે એ તુમચો દાસકે નવલવિજય જિન સાહેબ,
તુમે પૂરે હો ચતુરની આશ કે-સુરઇ પા
(૮૩૪) (૩૫-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન
[ધણુરા ઢોલા-એ દેશી) શ્રી અરજિન છ માહરેરે,
તમર્શ અવિહડ રંગ–મનના માન્યા. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org