________________
શ્રી ચતુરવિજયજી કૃત
ભક્તિ રસઃ
(૮૭) (૩૫–૧૧) શ્રી શ્રેયાંસનાથજિન સ્તવન (ધરમજિણેસર ગાઉં રગણું-એ દેશી.)
શ્રીશ્રેયાંસજિજ્ઞેસર મહારા, પરમનિધિ પરગટ્ટ-સેાભાગી ! ધન ધન તે દિન ધન વળી માતુરા,
૮૪
શ્રી ।।૧।૧
સેવકને ગહુગટ્ટસે કમલ-દિનકર કમલા કમલની, વધતી છે જસવેલ-સે॰ । સુરીજન–પુરીજન સેવે જે સદા,
તે તુજ કૈલાસકેલ-સે શ્રી॰ ારાષ્ટ તે માટે પ્રભુ હું તુજ કને, માંગું જગમાં જે સાર-સા॰ પૂરવ પ્રીત વિચારત હું કડી,
લડી જિમ લગન નિરધાર સા॰ શ્રી પ્ર૩ ઉચા અનુભવ હવે એ વાતના, તે કિમ રહ્યોએ જાય-સા કાલાંતર ક્રૂરતાં તુજ મિલ્યે,
હવે મુજ આતમઠાય સા॰ શ્રી॰ જાણ લંછન ખડગી જે જસ સિંહપુરી સુતશ્રી વિષ્ણુકુમાર-સે॰ કુંતાથ કૃત એ કરમથી,
ફળ લહે ચતુર શ્રીકાર. સા॰ શ્રી પ
(૮૨૮) (૩૫-૧૨) શ્રી વાસુપૂજિન સ્તવન (તુમે બહુ મિત્રારે સાહેમા-એ દેશી.)
સુવિહિતકારીરે સાહિબા, સુદર રૂપ નિધાન । તુજ મુજરીઝની રીઝમાં, ઉપજે આતમ-જ્ઞાન સુ૦ ૫૧ા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org