________________
$ 59955 5 5 5 5 5 5 5 5 5 5 5 5 5 5 5
$ $559595959595
श्री वर्द्धमानस्वामिने नमः
સપાદકની વાત......
મહામ ગલકારી પતિતપાવન તરણતારહાર શ્રી જિનશાસનમ સઘળી પ્રવૃતિના આદર્શ તરીકે જીવનશુદ્ધિને પ્રાધાન્ય અપાયેલ છે.
乐乐 乐乐 55$$$
આત્માની સાજિક-શક્તિઓના અખૂટ સ્રોતને રુંધી અટકાયત ફરતારી ક સત્તાના આવરાધને હટાવ્યા સિવાય જીવનશુદ્ધિ હકીકતમાં સુશકય નથી.
તેથી મેહના સસ્કારીયી આમત્રિતકર્માના આવરણને ખસેડવા જરૂરી હાઈ તે માટેના શાસ્ત્રોમાં અનેક સચાટ ઉપાયે જણાવેલ છતાં તે બધામાં અનુસ્મૃત અને સર્વોપરી સર્વ શ્રેષ્ઠ ઉપાય શ્રી વીતરાગ-પ્રમાત્માની ભક્તિ અનુભવજ્ઞાનીએએ જણાવ્યા છે.
આથી જીવનશુદ્ધિના આદર્શને યથાવત્ પામવા માટે શ્રી વીતરાગ પુરમાત્માની ભક્તિ અમાધ સાધન મનાય છે,
Jain Education International
તે વીતરાગ-ભક્તિના પાયામાં આપણામાં સત્તાગત રહેલ આત્મગુણાને શ્રી વીતરાગપ્રભુ તીર્થંકરદેવ પરમાત્માના ઝળહળતા આત્મસ્વરૂપમાં નિહાળી તેની યચાવત્ સદ્દભૂત કી ના કરવાથી ઉપજતા વિશિષ્ટ ગુણાનુરાગ અને માપણા અને તન્નાનાદિ ગુણ્ણાને આવરનાર કર્માંનાં આવરણા ગરમીથી આગળતા બરફી જેમ સ્વતઃ ક્ષીણ થવા પામે છે.
આવા કાઈ મગમ્ય હેતુથી જ આપણા આપ્તપુરુષાએ “ fન્નનનુળાન અનન્તપુજ્યું". જનગુણગાન તણું નહી માન
For Private & Personal Use Only
www.jainelibrary.org