________________
મૌન એકાદશીની સ્તુતિ એકાદશી અતિ રૂઅડી, ગોવિંદ પૂછે નેમ, કોણ કારણ એ પર્વ મોટું, કહો મુજશું તેમ, જિનવર કલ્યાણક અતિ ઘણાં, એકસો ને પચાસ, તેણે કારણ એ પર્વ મોહોર્ટ, કરો મૌન ઉપવાસ ૧
અગિયાર શ્રાવક તણી પ્રતિમા, કહી તે જિનવર દેવ, એકાદશી એમ અધિક સેવો, વનગજા જીમ રેવ, ચોવીશ જિનવર સયલ સુખકર, જેસા સુરતરઉ અંગ, જેમ ગંગ નિર્મલ નીર જેહવો, કરો જિનશું રંગ. ૨
અગિયાર અંગ લખાવીએ, અગિયાર પાઠાં સાર, અગિયાર કવલી વીંટણાં, ઠવણી પુંજણી સાર, ચાબખી અંગી વિવિધ રંગી, શાસ્ત્રતણે અનુસાર, એકાદશી એમ ઉજવો, જેમ પામીએ ભવપાર. ૩
વર કમળ નયણી કમળ વયણી, કમળ સુકોમળ કાય, ભુજ દંડ ચંડ અખંડ જેહને, સમરતાં સુખ થાય, એકાદશી એમ મન વસી, ગણિ હર્ષ પંડિત શિષ્ય, શાસનદેવી વિદ્ધ નિવારો, સંધ તણાં નિશદિશા. ૪
૧૦૬. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org