SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International >>>$** નવજીવન એ ગુણરત્નોની ખાણ મ છે. એમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ તો પરમ તેજથી ચમકતાં જાણે મહારત્નો છે. આપણે આ ત્રણ દિવસની પ્રવચનમાળામાં આ ગુણોનો અનુભવ કરવાનો છે. હીરો પણ છે તો પથ્થર જ ને ! ખાય તો મરી જવાય, પાસે રાખે તો ડર રહે અને વાગી જાય તો લોહી કાઢે એવા પથ્થર જેવા હીરાથી પણ લોકો આનંદ માણે છે; તો આધ્યાત્મિક હીરો આધ્યાત્મિક રત્ન મળતાં તો માણસને કેટલો આનંદ થવો જોઈએ ? ભગવાન મહાવીરે આધ્યાત્મિક વસ્તુને આ જડ રત્નો સાથે શા માટે સરખાવી ? આધ્યાત્મિક ગુણ આગળ રત્નો શું હિસાબમાં ? છતાં સરખામણી કરી છે. દુનિયામાં જેમ ચાંદી, સોનું ને ઝવેરાત કરતાં રત્નો કીમતી છે, તેમ અધ્યાત્મમાં આ સદ્ગુણો જેને મળી જાય તે ધનવાન બની જાય છે, તેનો જન્મ સફળ થઈ જાય છે. પરમ શાંતિમાં રત્નત્રયી ૩૭૧ ૩૮. રત્નત્રયી For Private & Personal Use Only — www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy