SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫. સ્વસિદ્ધિ | ણી ભરવાના વાસણમાં એક પણ પાઠ છિદ્ર હોય, તો તેમાં ગમે તેટલી વાર પાણી ભરવામાં આવે તો પણ તેમાંથી છે પાણી નીકળી જ જવાનું. મનને માટે પણ ” એવું નથી ? પ્રકૃતિ પોતાની અણમોલ છે અને અસંખ્ય ઉપહારોની આપણી ઉપર જે સતત વર્ષા કરે છે, પણ જો મનમાં છિદ્રો પડેલાં હોય તો તે આ સુંદર ભેટોનો છે સ્વીકાર શી રીતે કરી શકે ? તે સદા અધુરું યા ખાલી જ રહેવાનું. આપણી વિચારસરણીમાં કોણ છિદ્ર પાડે છે ? તે છે આપણી મર્યાદાઓ અને દીવાલો, ગમા-અણગમાઓ, ધૃણા, આ આકાંક્ષાઓ, વિસ્તરણો, હકીકત વગરના - નિર્ણયો. એક જ શબ્દમાં કહીએ તો તે કર્મ' પ્રકૃતિ છે. તે નિષ્પક્ષ છે. તેને કોઈને માટે પણ ભેદભાવ નથી. સૂર્ય બધા પર એકસરખો પ્રકાશ પાથરે છે, વરસાદ બધે એકસરખો વરસે છે, હવા બધાને એકસરખો પ્રાણવાયુ આપે છે, તેમ છતાં જેમ કમળાવાળો બધું પીળું જ દેખે તેમ ૨૬૨ કે માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy