SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧. ધર્મી જીવનનું સાફલ્ય માણસ માયા વગરનો હોય છે તે O પોતાના આત્માનું તેમ જ આસપાસનું હું ભલું કરી શકે. ધર્મી કહેવરાવનારનું મન સ્વચ્છ અને પારદર્શક હોવું જોઈએ. સ્ફટિકપણું એ એની ખાસ વિશેષતા છે. જેનું મન મલિન હોય, જે કપટી હોય, જે છળકપટ કરે તે કદાચ દુનિયામાં ધર્મી ગણાઈ જાય તો પણ એ વિશ્વસનીય નથી હોતો. મન કહેશે કે એનું મન ચોખું નથી, માટે એનાથી ચેતજો. ધર્મી માણસ વિશ્વસનીય હોવો જોઈએ. લુચ્ચો કે મુત્સદ્દી નહિ. મુત્સદ્દી એવો હોય છે કે એનું મન કોઈને એ પામવા દેતો નથી, અને બીજાનું મન જાણ્યા વગર એ રહેતો નથી. લુચ્ચાનો સુધારેલો પર્યાયવાચક શબ્દ એટલે આ “મુત્સદ્દી'. ધર્મી માણસ સ્ત્રી, બાળક, વૃદ્ધ ગમે જ તેની પાસે જાય પણ એના ચારિત્ર્ય, એની જે સરળતા અને ક્રિયા માટે કોઈને ભય ન છ રહે. જેને કોઈ માયા નથી તે સાચો અશઠ. ધર્મરત્નનાં અજવાળાં ૮૭ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy