SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. લોકપ્રિયતાની કેળવણી અને પ્રાપ્તિ 1 . દેશમાં આપણે રહેતા હોઈએ તે છે દેશના આચારોનું આપણે પાલન કરવું જોઈએ. “દેશ તેવો વેશ' એ કહેવતની જેમ બધાંની વચ્ચે આપણે રહેવું હોય તો બધાંના જેવા થવું જોઈએ. તેઓના આચાર પાળીએ તો એની મશ્કરીને પાત્ર ન બનીએ; એમનામાંના એક થઈ શકીએ. કહ્યું છે કે“અતિ ઉભટ વેશ ન પહેરીએ, નવ ધરીએ મલિનતા વેશ જો.’ ક્યારેય ઉભટ વેશ ન પહેરો; એમ જ મલિન વસ્ત્રો પણ ન પહેરો. ઉભટ છે વેશવાળો માણસ નિંદાનું મધ્યબિંદુ બની જાય છે. માણસ એના બાહ્ય વેશથી નહિ, પણ એની અંદરના વ્યક્તિત્વથી જ આગળ * આવી શકે છે. માત્ર લોકોનું મનોરંજન કરવા ખાતર, ગમે તેવાં વસ્ત્રો પણ ન શું પહેરો, તેમજ કંજૂસ થઈ મેલાંઘેલાં વસ્ત્રો છે. પણ ન પહેરો. માણસ ખરી રીતે કાંઈ કપડાં અને ૫૦ * ધર્મરત્નનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy