SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. ગંભીરતા આ જ વનમાં ધર્મરૂપી રત્ન મેળવવા ઇચ્છનારે, એ મેળવવાની વૃત્તિ છે ઉપરાંત પોતાની શક્તિ અને યોગ્યતાનો પણ છે વિચાર કરવો જોઈએ. આધ્યાત્મિક જીવન AP માટે અલૌકિક મૂડીની જરૂર રહે છે. જેની પાસે જીવનના આવા સગુણોની મૂડી ન હોય તે જો અધ્યાત્મ જીવનની વાતો કરે તો $ એ પોતાની જાતને તેમ જ સમાજને છેતરે ધર્મી આત્માએ જીવનમાં ૨૧ ગુણો કેળવવા જોઈએ. ઘણાખરા માણસો જીવનમાં Fર વધારે તો કલ્પનામાં જ ઊડનારા હોય છે અને વાસ્તવિકતામાં તેઓ શૂન્ય હોય છે. આ આવા કલ્પનાધારી માણસો આજે જીવનના ઉચ્ચ ધોરણને નીચે પાડી રહ્યા છે. ધર્મ પાળનારો માણસ પ્રથમ તો અશુદ્ર હોવો જોઈએ; એના જીવનમાં ગંભીરતા હોવી જોઈએ. જેના જીવનમાં, છે. જેની બુદ્ધિમાં ઉતાવળિયાપણું હોય છે તે o ધર્મનો પાલક નથી બની શકતો. માણસે પ્રથમ જીવનમાં પચાવવાની શક્તિ ધર્મરત્નનાં અજવાળાં જ ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy