SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. ધર્મનો અધિકારી ધિકાર : આપણા આ - સ્વાધ્યાયગ્રંથના વિચાર મૌલિક છે છું અને તેમાં માનવ-જીવનનું રહસ્ય રહેલું છે. છે આ માનવ-જીવન એટલે કયું જીવન ? આપણે જીવીએ છીએ તે કે મહાપુરુષોએ જેનું દર્શન કર્યું છે તે ? આપણે આ ભેદ સમજવાનો છે. આ છું ગ્રંથનું વાંચન, શ્રવણ અને મનન આપણને મહાપુરુષોના જીવન અને આપણા સામાન્ય જીવન વચ્ચે શો ભેદ છે તે બતાવશે. સાચું માનવ-જીવન મેળવવું એ અત્યંત દુર્લભ છે. તમે પ્રાણી અને માનવના જીવનની સરખામણી કરશો ત્યારે જ માનવ-જીવનની ઉચ્ચતા બરાબર જાણી ( શકશો. માણસ આજે પૈસાની દૃષ્ટિથી જ પોતાને સુખી માની રહ્યો છે, પણ પાસે દશ લાખ રૂપિયા હોય અને આંખે અંધાપો હોય કે પગે લંગડો હોય તો એનું જીવન કેવું દૂ મુશ્કેલ બની જાય છે ! એટલે જોશો કે ધર્મરત્નનાં અજવાળાં - ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy