SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩. કૃતજ્ઞતા જા નુષ્યનું જીવન, સદ્ગુણો પામવાનું જ એક સુંદર ધામ છે. અગાઉ જોયેલા હું સગુણોનો આપણે વારંવાર વિચાર કરવાનો છે. જેમ માણસને પોતાનું સ્થળ જીવન 2 ટકાવવા ખાવા-પીવાની જરૂર છે તેમ, + આત્મા અને મનની પુષ્ટિ માટે, આવા સગુણોની જરૂર છે. આપણે જોઈ શકીએ તો જીવનનો છે. પ્રત્યેક દિવસ, એ સુંદર પર્વનો દિવસ છે; ' જીવનની મંગળતાનો દિવસ છે. પણ આ માટે પ્રત્યેક દિવસ, આરાધનમય બનવો ૦ જોઈએ. મને દરરોજ પવિત્ર, નિર્મળ, શાંત રહે તો જ મળેલ જ્ઞાનની ધારા, દિવસને X એક પર્વરૂપ બનાવી દે છે. આપણે સૌએ કૃતની નહિ, કૃતજ્ઞી બનવાનું છે. કોઈએ આપણા માટે નાનું પણ કાર્ય કર્યું હોય તો આપણે અનેકગણું જ કરીને પાછું વાળવું જોઈએ. આનો પાઠ આ ધરતી આપણને શીખવે છે. એક દાણામાંથી એ અનંતગણું કરીને પાછું આપે છે. જગતમાં માત્ર માણસ જ એક એવો છે ૧૮૬ 5 ધર્મરત્નનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy