SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭. દીર્ઘદર્શી જ મરત્નના આ સદ્ગણોને આપણે સોપાન કહીએ તો વધુ યોગ્ય છે. છું ગુણ આગળ વધારે અને સોપાન ઉપર લઈ જ જાય. આપણે આ અગાઉ આવાં ચૌદ ” સોપાનનો વિચાર કરી ગયા. ગઈ કાલે આપણે “સુપ”નો વિચાર * કર્યો હતો. આ શબ્દમાં કેવી કવિતા છે ! પક્ષ એટલે કુટુંબ અને પક્ષ એટલે પાંખ. મોરલો હોય ને એની પાંખ કપાઈ જાય, પીંછાં ખરી જાય તો એ સુંદર નથી લાગતો. || પીંછાંવાળો, પાંખવાળો મોર કળા કરે ત્યારે જ એ સુંદર લાગે છે. જીવનમાં પણ આ જ પ્રમાણે સુંદર પાંખ હોય તો આપણે સારા લાગીએ, શોભીએ, ઊડી શકીએ. આમ, આપણી આસપાસનાં સ્વજનો સારાં હોય તો જ આપણે સુંદર લાગીએ. દીકરો સુંદર હોય તો એનાથી બાપ ઓળખાય, પણ દેવતાનો દીકરો કોલસો જ નીકળે તો એ બાપને લજવે. માટે કહ્યું છે છે કે ખરાબ પુત્રનાં મા-બાપ થવા કરતાં, * નિ:સંતાન હોવું વધુ ઠીક છે. પુત્ર ન હોય ધર્મરત્નનાં અજવાળાં જ ૧પ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy