SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭. દયાના સ્રોત છે , ધર્મી આત્મા, ધર્મની અંદર આગળ વધવા માગતો હોય, તે પોતાની હૃદયભૂમિકામાં દયાનું વૃક્ષ વાવે. જ્યાં આ છે દયાનું વૃક્ષ નથી, ત્યાં શાન્તિની છાયા નથી હોતી; અને તો પછી બીજો દુ:ખી જીવ એને છે ત્યાં આવીને શાન્તિ પામે ક્યાંથી ? આટલા જ માટે ધર્મ માટે આ ગુણ અનિવાર્ય છે. આ દયા સ્વ અને પર, બને પરત્વે છે રાખવાની છે. કોઈને વાગ્યું હોય, કોઈ ગરીબ હોય, કોઈ આંધળો હોય અને મદદ | માગે તો આપણે સહાય કરીએ છીએ. આ દ્રવ્ય-દયા સાથે, ભાવ-દયાની પણ જરૂર છે. જેની પાસે આત્માનું ધન, ધર્મ નથી તે વધારે દરિદ્ર છે; અને તેવાને દયા બતાવનાર જગતમાં આજે બહુ ઓછા લોકો છે. ધન નથી તે નિર્ધન; તેમ જ જેને ધર્મ નથી તે નિર્ધર્મ છે અને તે વધુ સહાયને પાત્ર છે. નિધનને પૈસા નહિ મળે તો એ . કદાચ ઓછાં પાપ કરશે, પણ જો માણસ * નિર્ધર્મી હશે ને એને જીવનની દૃષ્ટિ નહિ ધર્મરત્નનાં અજવાળાં * ૧૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy