SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ્યમાં ક્યાંથી હોય ! છતાં હુંય એક દિવસની આરાધના તો જરૂર કરી શકું, આપ ધર્મના લાભપૂર્વક આશીર્વાદ આપો કે મારા આ પ્રવૃત્તિમય જીવનમાં મૌન એકાદશી નિવૃત્તિની ગાથા બની રહો. ધમાલની ઘોંઘાટમય જિંદગીમાં આ કલ્યાણકોનું ચિંતન એક મૂક કાવ્ય બની રહો ! યુદ્ધ અને રાજ્યના ઝંઝાવાતમાં આ દિવસ એક પરમ શાંતિ બની રહો !” શ્રીકૃષ્ણના આ ભાવોદ્ગાર પૂર્ણ થયા, અને શ્રી નેમિનાથની દૃષ્ટિમાંથી જીવનના સભાવોને અમર કરતી જાણે અમીધારા વર્ષવા લાગી. ચક્ષુના કટોરામાં આ અમીભાવ ભરી શ્રીકૃષ્ણ તેમની વિદાય લીધી અને શ્રીમે ગિરિનારનાં શિખરો ભણી પગલાં માંડ્યાં. યદુકુલના સૂર્ય અને ચન્દ્રનો આ ભાવપૂર્ણ વાર્તાલાપ માનવહૃદયમાં મૌનની અમર ગાથા રચી રહ્યો. ૨૨૬ * મધુસંચય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy