________________
સમ્યક્ત્વાદિ પુષ્ટિ સંગ્રહ
૯૪
દૂર કરવા બનતું કરૂં છું, તેપણ તે દુષ્ટ વિકારા મારી પૂઠ મૂકતા નથી, મારા પરાભવ કરવા મારી પછાડી લાગ્યા રહે છે. ૧૨.
ભવાંજીરાંશા ભ્રમત: કદાપિ, મન્યે ન મે લેાચનગાયરાK.; નિસીમસીમન્તકનારકાદિ–દુ:ખાતિથિત્વ
પ્રથમન્યથેશ !: ૧૩.
ભાવા-હે પ્રભુ, પૂર્વ' ભવસમુદ્રમાં ભમતા એવા મને આપ દ્યાપિ દ્રષ્ટિગોચર થયા જણાતા નથી, નહિ તા સ્રાતમી નરક વિગેરેનાં ઉત્કૃષ્ટ દુઃખ મારે શા માટે ભાગવવા પડે ? અર્પિતુ, કદાપિ નજ લાગવવાં પડે. ૧૩.
ચક્રાતિચાપાંકુશવજામુખ્ય:, સલ્લક્ષગલક્ષિતમ ડ્રિયુગ્મમ;
નાથ ! ત્વદીય' શરણં ગતાઽસ્મ, દુર્વારમેાહાદ્ધિવિપક્ષભીત : ૧૪. ભાવા-હે નાથ, ચક્ર, ખડક, ધનુષ્ય, અકુશ, તથા વા પ્રમુખ ઉત્તમ લક્ષણાવર્ડ લક્ષિત એવા આપના ચરણુ યુગલનું જ શરણ, હવે દુય એવા મહાદિ શત્રુથી ભય પામતા એવા મે', અપના દાસે ગ્રહણુ કહ્યુ છે. ૧૪. અગણ્યકારુણ્યશરણ્યપુણ્ય-સજ્ઞ !; નિષ્કંટક ! વિશ્વનાથ !, દીન હતાશ શરણુગત ચ, માં રક્ષ રક્ષ મરભિલભલ્લે: ૧૫. ભાવા:-હે વિશ્વનાથ ! અગાધ કરૂાવર્ડ શરણુ કરવા લાયક પવિત્ર અને સર્વજ્ઞ, વીતરાગ એવા આપ એક ટ્વીન હતાશ, એટલે નીરાશ થયેલા, અને આપને શરણે આવેલા એવા મને દુષ્ટ કામ કદથનામાંથી મચાવા, મચાવે. ૧૫.
ત્વયા વિના દુષ્કૃતચક્રવાલ, નાન્યઃ ક્ષય' નેતુ મલ' મમેશ!; કિવા વિપક્ષપ્રતિચક્રમૂલ'. ચક્ર વિના સ્કેન્નુમલ’ભવિષ્ણુ: ૧૬.
ભાવાથઃ–હે નાથ ! આપ વગર બીજો કોઈ પણ મારા સઘળા દુષ્કૃતને છેદવા સમથ નથી, અથવા તે શત્રુઓના પ્રતિચક્રને સામા સમથ' ચક્ર મગર છેવાને કોઈ પણ સમથ થઈ શકતા નથી; માટે આપતુજ મને સવત્ર શરણુ હા. ૧૬. યદેવદેવાસિ મહેશ્વરોસ, બુધ્ધાસ વિશ્વત્રયનાયકાસિ; તેનાન્તરંગારિંગણ।ાભભૂત-સ્તવાગ્રતા મ હા સખેદમ્. ૧૭.
ભાવા:-હે સ્વામી! આપ દેવના પણુ દેવ છે, મહેશ્વર છે, બુદ્ધ છે, અને જગતના નાયક છે, તેથીજ અંતરંગ શત્રુ વગ વડે પરાભવ પામેલેા હું, આપની આગળ અત્યંત ખેદ્ઘ સહિત રુદન કરું છું. ૧૭.
સ્વામિન્નધર્મ વ્યસનાનિ હિત્સા, મન: સમાધૈા નિધામિ યાવત્: તાવન્ફ્રેઘેવાન્તરવરણા મા–મનલ્પમાહાત્મ્યવશ નયન્તિ. ૧૮. ભાવાર્થ-ડે પ્રલા ! અધમ વ્યસનાને તજી દઈને જેટલામાં હું મનને સમાધિમાં સ્થાપું છું, તેવામાં કામાદિક અંતરંગ શત્રુએ જાણે ધાતુર થઇને મને અતિ માહાંધ કરી મુકે છે, મારી શુદ્ધ બુધ ઠેકાણે રહેવા દેતા નથી. ૧૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org