________________
પંચ પ્રતિક્રમણદિ સૂત્ર
પ૧ કલાણ આવાસં. ૧. વિસહર કુલિંગમત, કંઠે ધારેઈ જે સયા મણુઓ; તસ્સ ગહરોગમારી-દુદ્દે જરા જતિ ઉવસામ. ૨. ચિદૃશ્ય દ્દરે મંતે, તુક્ઝ પણ મોવિ બહુફલે હાઈ; નરતિરિએસુ વિ જીવા, પાવતિ ન દુખદેગર્ચા. ૩. તુહ સમ્મત્ત લધે, ચિંતામણિ કપ પાવભુહિએ, પાવતિ અવિઘેણું, જીવા અયરામ ઠાણું. ૪. ઇઅ સંશુઓ મહાયસ!ભત્તિબ્બર નિભરેણ હિઅએણ; તા દેવ! દિજજ હિં, ભવે ભવે પાસ જિણચંદી..
ભાવાથ:- સ્તવમાં શ્રી પાર્શ્વનાથનું ગુણસ્તુતિરૂપ સ્તવન શ્રી ભદ્રબાહુસ્વામીનું રચેલું છે. તે સર્વ વિદનોનો નાશ કરનાર છે.
૧૯. જય વીયરાય (પ્રણિધાન) સૂત્ર. જય વિયરાય! જગગુરુ ! હાઉ મમ તુહ પભાવ ભયવ! ભવ નિવેઓ મુગ્ગામુસારિયા ઈઠ્ઠફલસિદ્ધી. ૧. લેગ વિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરીકરણું ચ; સુહગુરુજેગો-તવ્રયણ–સેવણ આભવમખંડ. ૨. વારિજજઈ જઈ વિ નિયાણ–બંધણું વિતરાય! તુહ સમયે; તહવિ મમહુજજ સેવા ભવે ભવે તુ ચલણણું. ૩. દુઃખખઓ કમ્મખએ, સમાહિમરણું ચ બહિલા અ; સંપજજઉ મહએ, તુહ નાહ! પણમકરણેણું. ૪. સર્વમંગલ માંગલ્ય, સર્વ-કલ્યાણ કારણુમ, પ્રધાનં સર્વ ધર્માણું, જેનંજયતિ શાસનમ.પ. ભાવાર્થ:-આમાં પ્રભુની પાસે કેટલીએક ઉત્તમ પ્રાર્થના કરવામાં આવી છે.
૨૦. અરિહંત ચેઇઆણું (ચત્યસ્તવ) સુત્ર. અરિહંત ચેઈઆણું, કરેમિ કાઉસગ્ગ. ૧. વદgવરિઆએ, પૂઅણુવતિઆએ, સક્કારવત્તિઓએ, સમ્માણવરિઆએ, બહિલાભવરિઆએ, નિરુવસગ્ગવરિઆએ. ૨. સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વડુંમાણીએ, કામિ કાઉસગ્ગ. ૩.
ભાવાર્થ :-આમાં જ્યાં દેવવંદન કરતા હોઈએ તે એક દહેરાની પ્રતિમાઓને વંદન કરવામાં આવ્યું છે.
૨૧. કલ્યાણકંદ (પંચજિન) સ્તુતિ.*_ કલાકંદ પઢમં જિણિંદ, સંતિ તઓ નેમિજિર્ણ મુર્ણિદં; પાસે પયાસ સુગુણિકઠાણું, ભાઈ દેસિરિમાણું. ૧. અપાર સંસાર સમુદ્રપાર; પત્તા સિવંદિત સુઈક્કસારં; સવે જિણિદા સુરવિંદવંદા, કલ્યાણ વલીણ વિસાલ કદા. ૨. નિવાણમગે વરાણકપ, પાસિયાસેસ કુવાઈ દપં; મયં જિણાણુ સરણું બુહાણું, નમામિ નિર્ચ તિજગપહાણું. ૩. કુર્દિદુગોખીરતુસારવન્ના, સરજહથા કમલે નિસન્ના; વાએસિરી પુસ્થય વર્ગોહત્યા, સુહાય સા અખ્ત સયા પસંસ્થા. ૪. ભાવાર્થ:- શ્રી ઋષભદેવ, શાતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીની સ્તુતિ છે.
૨૨. સંસારદાવા (મહાવીર જિન) સ્તુતિ. - સંસારદાવાનલાહનીર, સંમેહબૂલીહરણે સમીર, માયારસદારણસારસીર, નમામિ વીર ગિરિસારધીરે. ૧. ભાવાવનામસુરદાનવમાનવેન, શૂલાવિલેલકમલાવલિ
* સ્તુતિ (ય)ની ચાર ગાથામાં પહેલી ગાથામાં જેનો વિષય હોય તેની, બીજી ગાથામાં સર્વ જિનની, ત્રીજમાં જ્ઞાનની અને ચોથીમાં શાસનદેવ-દેવીની સ્તુતિ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org