________________
સય અને પદ-નવભાગ
Geh
હાલ ખીજી: એલ ભેા એદ્ધિ વિધ સુણી દાદી તણા; ભરમ લળી લળી મેલે મધુરી વાણુ જો; તુજ સુતની વાતા રે દાદી શી કહું, કેઈ વિધ કરી હું... મુખથી કરૂ વખાણજો, આલો એહિ વિધ સુણી દાદી તણા. ૧. પાંચ મહાવ્રત સુધાં તુજ સુતે આદર્યાં, ટાળ્યા મનના કેઘાર્દિક જે ચાર ો; વૈર વિધ ઇ×િ રે પાંચે વશ કરી, નવવાડે શુદ્ધ પાળે છે બ્રહ્મચાર જો. આ૦ ૨. પ્`ચ આચાર ને વળી પંચ સુમતી ગ્રહી, ત્રણ ગુપ્તિ આતમ વશ કીધે સાય જો; સત્તાવીશ ગુશેરે કરીને શેલતા, નિર્દેષિી અણુગાર મુનીશ્વર હાય જો, એ॰ ૩. બારે ને મસવાડા તપ પૂરા તપ્યા, સચિત્ત ક્રમ કર્યાં તે સઘળાં ચૂરણ જો; મહ માયાનાં દળ સઘળાં ચૂરણ કર્યાં, ચઢતે પરિણામે લડિયા જે રણુરજો ૦ ૪. સજ્જન કુટુંબની તેહને મન ઇચ્છા નહી; રાજ ઋદ્ધિ સિદ્ધિ તસ્ર સકળ અકામ જો; અંતે તે અળગું એ સઘળું જાણિયું, તે ઋઉિં જઇ વિચર્યાં અનેરે ધામ જે, એ॰ ૫. ધન તે દેશને ધન તે નગર સોહામણું, ધન તેની વન વાડી ધન શુભ ઠામ જો; ધન્ય ભૂમી જિહાં પ્રભુજી પગ માંડતાં, જેણે વાંઘાં તેનાં સિદ્ધ હું વિ કામ જો આ૦ ૬. ઋદ્ધિ અનતી આગળ તુમ સુત પામશે, શાશ્વતાં સુખ મુક્તિ કેરાં જોય જો; થાડા રે દહાડામાં દાદી જાણુજો, કેવળ મહત્સવ તુમ સુતર્કરા હાય જો. એ॰ ૭. ઈમ દાદીને ધીરજ દેતા દિન પ્રતે, સુણી સુણી દાદી ધીરજ ધરતી મન જો; આશાને વિલુંહિ રે માડી નિત રહે, રાતી ઋષભનું ધ્યાન સુમન ને તન જે. આ૦ ૮. સહસ વરસ ક્રૂરતાં ઈમ ઈસુ વિષે થયાં, કમ' ખપાવી સમવસરયા ઉદ્યાન ; ઉગમતે સૂરે રે રુ ́ખ તળે ઉપન્યું, ઝળામળ જ્યતિ નળ કેવળ જ્ઞાન જો. એ . ઈચ્છુ અવસરમાં ભરત સભામાં વધામણી, પુરિમતાળે પિતાને કેવળનાણુ જો, કરજોડી સેવક જન માંગે વધામણી, ભવબ ધનથી છેડી કરા નિર્વાણુ જો. આ૦ ૧૦.
હાલ ત્રીજી –નગરી અધ્યામાં રે આણું૪ ઉપન્યા, સુણી સુણી શ્રી આદીશ્વર સમવસરણ જજે, ભરતેશ્વરે દાદીને જઈ વધાવીયાં, મુખથી કહેતા મીઠી અમૃત વાણુ જો, નગરી અચધ્યામાં રે આણું ઉપન્યા. ૧. સુણા દાદી વધાઇ આજ છે માહરી, પુરિમતાળે (મુજ) (પતાને કેવળ જ્ઞાન જો, ત્રિગ ુરૂ રચિયું મળી ચેશ દેવતા, ઇંદ્ર ઇંદ્રાણી ગધવ કરતા ગાન જો, ન૦ ૨. ચાશ ઇંદ્ર ત્રિગડે જિન પદ્મ સેવતા દેવ દુંદુભીના નાદ હુવે છે રસાળ જો, દેવ ઘટા ઝણકારની આલે ગર્જના, છપ્પન કુમારી મંગળ ખેલે વિશાળ જો. ન૦ ૩. ત્રિગડા કેરી રચના દાદી શી કહુ', ોજનમાંહી દીસે ઝાકઝમાળ જો, સાફનમય કોશીશાં રત્ન હીરે જડયાં, રત્ને તારણુ દીસે રંગ રસાળ જો. ન૦ ૪. નક સિંહાસન મધ્યે મણિરત્ને જયું, તિહાં ખીરાજે ત્રિભુવન કેરાનાથ જો મારે ને પ ́ા (મલી કાં' એકઠી, નાચે અપસરા ઉત્સવ હુવેઠાઠ જો. ન૦ ૫. માતાજી વધાઈ ઈસુ વિધ સાંભળી, આરતિ છાંડી ઉલટ હૈડે થાય જો; સાત આઠ પગ સ્હામાં જઈ નીચે નમી, તળિ લળિ વાં ઋષભ જિષ્ણુદના પાય જો. ન૦ ૬. સહસ્ર વરસનાં દુઃખડાં સવ' મટી ગયાં, ઉમ‘ગ અંગ અંગે આનદ રંગના રાળ જા; ભરતેશ્વરનાં દાદી લેતાં વારણાં પુત્ર હુઆ એ સાચે તાડશે ખાય જશે. ન૦૭ માતાજી વન ઋષભ જિન કારણે, પાખરા મરાવત હસ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org