________________
સજ્ઝાય અને પદ-વિભાગ
૫૧
વિરલા કાઈ હા. સુ૦ ૮. સુ૰ પર્-પરિવાદ વ્યસન તો, મ કરે નિજ-ઉત્કર્ષ હા; સુ॰ પાપ-કર્મ શ્ચમ વિ લે, પામે સુજસ તે હુ હો સું॰ ૯.
૧૭. માયા-મૃષાવાદ પાપસ્થાનક સજ્ઝાય
સત્તરમું પાપનું ઠામ, પિરહરો સદ્ગુણ ધામ; જિમ વાધે જગમાં મામ હો તાલ, માયા—માસ નાવ ક્રીજીચે—એ આંકણી. ૧. એ તે વિષને વલીય વધાય, એ તે શસ્ત્રને અવલું ધાયૂ'; એ તેા વાઘનું ખાલ વકાર્યું" હા લાલ. માયા૦ ૨. એ તે માચી ને માસાવાઇ, થઇ મોટા કરે ય ઠગાઈ; તસ હેઠે ગઇ ચતુરાઈ હા લાલ. માયા૦ ૩. અગલાં પરે પગલાં ભરતાં, થાડુ* ખેલે જાણે મરતાં; જગ ધધે ઘાલે ફિરતાં હા લાલ. માયા॰ ૪. જે કપટી એટલે જ હું, તસ લાગે પાપ અપ્ઢું; પતિમાં હોય મુખ ભૂંડું ડા લાલ. માયા૦ ૫. દલીનું જૂઠું મીઠું, તે નારી-ચરિત્રે દીઠું; પણ તે છે દુગ'તિચીઢુ ા લાલ. માયા૦ ૬. જે જૂડા દિએ ઉપદેશ, જનરજને ધરે વેશ; તેઢુના જાડા સકલ કલેશ હે લાલ, માયા૦ ૭. તેણે ત્રીજો મારગ ભાગ્યે, વેષ નિંદે ભે રાખ્યા, શુદ્ધ-ભાષકે શમ-સુખ ચાખ્યા હૈા લાલ. માયા૦ ૮. હું" એલી ઉત્તર જે ભરવું, કપટીને વેષે કરવું; તે જમવારે સ્યું કરવું? હેા લાલ. માયા૦ ૯ ૫ડે જાણે તે પણ ભે, માયા-મેસને અધિક અચ’સે; સમકિતષ્ટિ મન થસે હું લાલ, માયા૦ ૧૦. શ્રુત-મર્યાદા નિરધારી, રહ્યા માયા-માસ નિવારી; શુદ્ધ-ભાષકની લિહારી હેા લાલ. માયા૦ ૧૧. જે માયાએ બૂડ ન મેલે, જગ નહુ કાઈ તેહને તેલે; તે રાજે સુજસ અમાલે હૈા લાલ. માયા૦ ૧૨. ૧૮. મિથ્યાત્વશલ્ય પાપસ્થાનક સજ્ઝાય
અઢારમું જે પાપનું ચાનક, તે મિથ્યાત્વ પરિહરીયેજી, સત્તરથી પશુ તે એક ભારી, હાય તુલાયે જો ધરીયેજી; કષ્ટ કરો પિર પિર દમે અપ્પા, ધર્માં અથે' ધન ખરચાજી, પણ મિથ્યાત્વ છતે તે જૂઠું, તેણે તેહુથી તુમે વિરચે.જી. ૧. કિરિયા કરતા હતા પરિજન, દુઃખ સહતા મન રીઝેજી, અધ ન જીતે પરની સેના, તિમ મિથ્યાદૃષ્ટિ ન સીગ્રેજી; વીરસેન શૂરસેન દૃષ્ટાંતે; સમકિતની નિયુક્તે જી, શ્વેષને ભલી પરે મન ભાવેા, એહ અરથ વર ચુકતેજી. ૨. ધમ્મે અધમ્મ-અધમ્મે ધમ્મહ, સન્ના મગે ઉમગાજી, ઉન્માર્ગે મારગની સન્ના,-સાધુ અસાધુ સંલગાજી; અસાધુમાં સાધુની સન્ના, જીવે અજીવ અવે જીવ વેદોજી, મુત્તે અમુત્ત અમુત્તે મુત્તિઢ, સન્નાએ દશ લે?છ. ૩. અનિદ્ધિક નિજ નિજ મતે અભિગ્રહ, અનનિગ્રહિક સહુ સરખાજી; અિિનવેશી જાણતા કહે જુઠ્ઠું, કરે ન તત્ત્વ-પરિખાજી, સશય તે જિન-વચનની શકા, અવ્યકતે અનાભાગાજી, એ પણ પાંચ ભેદ છે વિદ્યુત, જાણે સમજી લેગાજી. ૪. લાક લેાકાત્તર ભેદ એ ષવિધ, દેવ ગુરૂ વલી પછ, સગતિ તિહાં લૌકિ ત્રિણ આદર, કરતાં પ્રથમ તે ગવ જી લેાકેાત્તર દેવ માને નિયણે, શુરૂ જે લગ્નુ-હીણાજી, પ નિન્ટે ઇડુ લેાકને જે; માને ગુરૂપદ–લીનાજી. ૫. ઈમ એકવીશ મિથ્યાત્વ ત્યજે જે, ભજે ચરણુ ગુરૂ કૈરાજી, સજે ન પાપે રજે ન રાખે; મત્સર-દ્રોહ અનેાજી; સમકિત-ધારી શ્રુત-આચારી, તેમની જગ બલિહારીજી, શાસન સમક્તિને આધારે તેહની કરો મનેહારીજી. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org