SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન સંગ્રહ ૫૯ પ્રતાપરે ક૦ ૩. જિનગુણુર'ગી ચેતના, નિવે ખાંધે અભિનવ કરે; ગુણુરમણે નિજ ગુણુ ઉલ્લસે, તે આશ્વાદે નિજધમરે. ક૦ ૪. પરત્યાગી ગુણ એકતા, ૨મતા જ્ઞાનાદિક ભાવરે; સ્વસ્વરૂપ ધ્યાતાં થઈ, પામે શુચિ ખાયકભાવરે. ક૦ ૫. ગુણકરણે નવ ગુણ પ્રગટતા સત્તાગત રસ્ થિતિ છેદરે;સક્રમણે ઉદય પ્રદેશથી, કરે નિરા ટાળે ખેદરે. ક૦ ૬, સહજસરૂપ પ્રકાશથી થાએ પૂર્ણાંન‘૪ વિલાસરે, દેવચ'દ્રજિનરાજતી, કરજ્યેા સેવા સુખવાસરે, ક૦ ૭. ૧૬ શ્રીનમિશ્વરસ્વામીજિન સ્તવન જગતદિવાકર શ્રીનમિશ્વર સ્વામો, તુજ મુખ દીઠે નાડી ભૂલ અનાદિનિરેલે; જાગ્યા સમ્યગજ્ઞાન સુધારસ ધામો, છાંડ દુધ મિથ્યા નિંદ પ્રમાદનીèા. ૧. સહજે પ્રગટ્યો નિજ પરભાવ વિવેકજો, અ‘તર આતમ હરયા સાધન સાધવેરેલે; સાધ્યાલ બી થઈ જ્ઞાયકતા છેકો, નિજ પરણુતિ નિજધમ રસે વેરેલા ૨. ત્યાગી પર પરભુતિરસ રીઝો, જાગી આતમ અનુભવ ઇષ્ટતારેલા; સહેજે છુટી આશ્રવ ભાવની ચાલજો, જાલમ પ્રગટી સ`વર શિષ્ટતારેલા. ૩. મહેતુ જે છે પાપસ્થાનો, તે તુજ ભગતિ પામ્યા પુષ્ટ પ્રશસ્તતારેલા, ચેયગુણુ વલગા ઉપયાગો, તેહુથી પામે ધ્યાતા ધ્યેય સમસ્તતારેલા. ૪. જે અતિ દુસ્તર જલિધે સમા સ'સારજો, તે ગેાપદ સમ કીધા પ્રભુ અવલખનેરે લેા; જીન આલબની નિરાલ’ખતા પામે જો, તેણે હમરમશું નિજ ગુણુ શુદ્ધે નદનવનજો. ૫. (જાણ્યા પૂર્ણાન દતે આતમ પાસો, અવલખ્યા નિવિકલ્પ પરમાતમ તત્વનેરેલા.) સ્યાઘાદિ પ્રભુતાને એકત્વો, ક્ષાયકભાવે થઈ નિજ રત્નઇરેલ; પ્રત્યાહાર કરીને ધારે ધારણુ શુદ્ધો, તત્વાનાદિ પૂ સમાધિલયેમષરેલા. ૬. અવ્યાખાધ સ્વગુણની પૂરણ રીતો, કરતા ભેાક્તા ભાવે રમશુ પણે ધરેરેલા; સહજ અક્રુત્રિમ નિમ`ળ જ્ઞાનાન'જો, દેવચદ્ર એકત્વે સેવનથી વગેરેલા. ૭. ૧૭ શ્રી અનિલજિન સ્તવન સ્વારથ વિષ્ણુ ઉપગારતારે, અદભુત અતિશય રીદ્ધિ; આત્મસ્વરૂપ પ્રકાશતારે, પૂરણ સહજ સમૃદ્ધિ. અનિલજિન સેવીએરે, નાથ તુમ્હારી જોડ; ન કા ત્રિહુલેાકમેરે, પ્રભુજી પરમ આધાર; અછે. ભિવ થાકનેરે. ૧. પરકારજ કરતા નહિરે, સેવ્યા પાર ન હેત; જે સેવે તન મન થઈરે, તે લહે શિવસ`કેત. અ૰ ૨. કરતા નિજ ગુણ વૃત્તિતારે, ગુ પરણિત ઉપભોગ; નિપ્રયાસગુણુ વત્તતારે, નિત્ય સકલ ઉપયોગ, ૩. સેવભક્તિ ભાગી નહીરે, ન કરે પરના સહાય; તુજ ગુણુર’ગી ભક્તનારે, સહેજે કારજ થાય. અ૦ ૪. કિરીયા કારણ કાય તારે, એક સમય સ્વાધીન; વરતે પ્રતિગુણુ સવ`દાર, તસુ અનુભવ લયલીન. અ૦ ૫. ન્યાયક લેાકાલેકનારે, અનિલપ્રભુ જિનરાજ; નિત્યાન’દમયી સારે, દેવચંદ્ર સુખદાય. અ૦ ૬. ૧૮ શ્રી યશેાધરજિન સ્તવન વનપર વાાિ જશેાધર, વજનપર વારિ૰ માહુરહિત મેઢુનજયાયકા, ઉપશમરસ કયારિડા, વા ૧. માહજીવ હુકા ક`ચન, કરવે પારસ ભારીડા; સમકિતસુતરૂં વન સેચનકા, વર પુષ્કર♥લધારીહેા. વા૦ ૨ સવ' પ્રદેશ પ્રગટ શમગુણથી, પ્રવૃત્તિ અનત અપહારી; પરમગુણી સેવનથે સેવક, અપ્રશસ્તતા વારીયા. વા રૂ. પરપરણિત રૂચિ રમણુ ગ્રહણુતા, દોષ અનાદ નિવારીહેા; દેવચંદ્ર પ્રભુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy