SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ - - - એવું નિજ કાવ્ય. ૩. ૨૧ શ્રી નમિનાથ ચૈત્યવંદન. આતમમાં પ્રણમી પ્રભુ, થયા નમિ જિનરાજ નમવું ઉપશમ ક્ષાવિક, ઉપશમે સુખકા જ. ૧. નમ્યા ન જે તે ભવ ભગ્યા, નમી લહ્યા ગુણગ્રંદ, નમિ પ્રભુએ ભાખિયું, સેવા છે સુખ કંદ. ૨. આતમમાં પ્રણમી રહી એ, સવયં નમિ ઘટ જવે; ધ્યાનસમાધિ ગથી, આત્મશક્તિ નહી ખવે. ૩. ૨૨. શ્રી નેમિનાથ ચૈત્યવંદન. - બ વીશમા શ્રી નેમિનાથ, ઘોર બ્રહ્મત્રત ધારી શક્તિ અનતી જેડની, ત્રણ ભુવન સુખકારી. ૧. ઈ- ચન્દ્ર નાગેન્દ્રને, વાસુદેવ સર્વ કવતિયે નેમિને, સેવે રૂડી અગ. ૨ કૃણાદિક ભક્તો ઘણા એ, જેની સેવા સારેક એવા પરમેશ્વર વિભુ, સેવંતાં સુખ ભારે. ૩. ૨૩. શ્રી પાર્શ્વનાથ ચૈત્યવંદન. પાર્શ્વનાથ પાસે પ્રમુ, આતમ જ્ઞાનથી દેખે; જડવણ આતમ ભાનથી, પ્રગટ પ્રભુ નિજ પેખે. ૧. જલધિમાં તારો યથા, ખેલે વેચ્છાભાવે, તથા જ્ઞાની જડ વસ્તુમાં, ખેલે જ્ઞાન સ્વભાવે. ૨. પંચ વર્ણની માટીને. ખાઈ બને છે ત; શેખની પિઠે જ્ઞાની બહુ, નિઃસ ગી સંકેત. ૩. દેખે અજ્ઞની ડિર, અંતર દેખે કાની. જ્ઞાનીના પરિણામની, સાક્ષી કેવલજ્ઞાની. ૪. જ્ઞાનીને સહુ આસો -સંવર રૂપ થાય; સંવર પણ અજ્ઞાનીને, આસવ હેતુ સુહાય. ૫. પાશ્વ પ્રભુએ ઉપદિશ્ય એ, જ્ઞાન અજ્ઞાનને ભેદ; બુદ્ધિસાગર આત્મામાં, જ્ઞાનીને નહીં ખેદ. ૬. ૨૪. શ્રી મહાવીર ચૈત્યવંદન. પ્રભુ મહાવીર જગધણી, પરમેશ્વર જિનાજ, શ્રદ્ધા ભક્તિ જ્ઞાનથી, સાયં સેવક કાજ. ૧. કાલ સ્વભાવ ને નિયતિ, કમં ને ઉદ્યમ જાણ, પંચ કારણે કાર્યની સિદ્ધિ કથી પ્રમાણ. ૨. પુરુ થે તેમાં કહ્યા. કાર્યરિદ્ધિ કરનાર; શુ કામા મહાવીર જિન, વંદુવાર હજાર. ૩. મહાવીર દળાવતાંએ, મહાવીર આપે આપ; બુદ્ધિસાગર વીરની, સાચી અંતર છાપ. ૪. ૪૫. ઉપાધ્યાય શ્રી ક્ષમાલ્ય છ પ્રણીત શ્રી ચિ. વંદન વંશતકા. ૧. શ્રી ત્રાભ જિનેન્દ્ર ચિત્યવંદનમુ. (શાર્દૂલ વિક્રીડિત- છન્દઃ) સભયાનતમવિનિજ વરબ્રાજિ ગણુ મૌલિપ્રભા, સંમિશ્રાવરુણદીપ્તિશે ચિરણાવ્યેજ દ્વયઃ સર્વદા સર્વજ્ઞ પુરુષોત્તમ સુચરિતે ધર્માનાં પ્રાણીનાં ભવાદભૂફિવિભૂતયે મુનિ પતિ શ્રી ભિસૂનુજિન. ૧. સદુપચિતા સદૈવ દધતા પ્રૌઢબત પશ્ચિ, થેનાજ્ઞાનતમવિતાનમખિલવિક્ષિપ્તમઃ ક્ષમ; શ્રીશd જયપૂર્વશૈલશિખર ભાવાનિભાસયન, ભવ્યાજહિ સ એ જતુ શ્રીમદેવપ્રભુ ૨. એ વિજ્ઞાનમયે જગત્રયગુરુ સવલોકાઃ શ્રિત, સિદ્ધિન વૃતા સમાજનતા યમ નતિ તવને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy