________________
સજ્જન સન્મિત્ર કાઉસ્સગ સાગરવર ગભારા સુધી કરી એક જણુ કાઉસ્સગ્ગ પારીને નમાડ ત્॰ કહી ‘સવે યક્ષાંબિકા॰ આ સ્તુતિ અને બૃહત્ક્રાંતિ કહી પારે, પછી પ્રગટ લાગસ કહી અવિધિ આશાતનાના મિચ્છામિ દુક્કડ દઈ સાધુ સાધ્વી પરસ્પર થોભ વંદન કરે.
બહાર ગામથી સ્વસામાચારીવાળા સાધુ કાળધર્મ પામ્યાના સમાચાર આવે તે ઉપર પ્રમાણે આઠ થઇએ સવળા દેવ વાંદે તથા અજિતશાંતિ બૃહત્ક્રાંતિ વિગેરે ઉપર પ્રમાણે કહે. સાધ્વીના સમાચાર આવે તે સાધ્વીએ અને શ્રાવિકાઓ સઘળા દેવ વાંદે અને અજિતશાંતિ વિગેરે ઉપર લખ્યા મુજબ કહે.
૩૩. ચરણસિત્તરી.
વય' સમણુધર્મ` સજમ,૧૭ વેયાવચ્ચ૧॰ ચ અભઝુત્તીઆ; નાણાઇતિય તવ, ૧૨ કાઇ-નિગહાઈ ચરણમેય ચ (૭૦).
?
કરણ સિત્તરી.
પિંડવિસાહી સમિઇ,પ ભાવણુર પઢિમાર ય ઇયિ નિહા;૧ પડિલેહણુપ ગ્રુત્તીઓ, અભિગયા ચેવ કરણુ તુ (૭૦).
Jain Education International
<
૩૪. કાળ જ્ઞાન યંત્ર. ક્રાંતિક–ફાલ્ગુની અને આષાઢી ત્રણ ચેમાસીના કાળનું કોષ્ટક,
કાતિક સુદ ૧૫ થી ફા ગ ણુ
સુદ ૧૪ સુધી
વસ્તુ
સુખડી (મિઠાઈ)ના કાળ
કામળીના કાળ
ગરમ પાણીને કાળ
ગાચરી જતાં રાખવાનાં પલ્લાં
૧ માસ
ઘડી
૪ પહાર
૪
૪
ફાગણ સુદ ૧૫ થી
આષાઢ
સુદ ૧૪ સુધી
૨૦ દિવસ
૨ ઘડી
૫ પહેાર
૩
For Private & Personal Use Only
આષાઢ સુદ ૧૫ થી કા તિક સુદ ૧૪ સુધી
૧૫ દિવસ
૬ ઘડી
૩ પહેાર
ફાગણ સુઢિ ૧૪ શ્રી કાર્તિક સુદ ૧૫ સુધીના આઠ મહિના ભાજી-પાલેા, નવું પીલેલ તેલ, મેવામાં ખજૂર, બદામ, કાજુ, ચારેાલી, અખરાડ, જરદાળુ, વગેરે બંધ કરવું. આર્દ્રા નક્ષત્ર પછી કેરી અને કાચી ખાંડને ત્યાગ કરવા.
૫
www.jainelibrary.org