SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1256
Loading...
Download File
Download File
Page Text
________________ માન સત્રમ ગ્રેાગાભ્યાસની શરૂઆત કરવી, માંદગીમાં દવા ખાવી ખેતી કરવી માગ બગીચા કરવા, ાજાની પ્રથમ મુલાકાત કરવી, રાજાને શજ તિલક કરવું, રાજગાદી ઉપર મેસવુ" માં, દેવળ ગુફા બનાવી, માનુ–સવેશતના દાગીના બનાવવા પાણી અને પ્રવાહી તેવું વિગેર ઉપરના કાચી ચ' સ્વર ચાલે ત્યારે કરવા. સૂર્ય સ્વરમાં કરવા લાયક કામાની યાદી -~-~~ વિદ્યા ભણવી, ધ્યાન સમાધી કરવી, દેવતાને પ્રત્યક્ષ માનવાના મંત્ર ગણવા, રાજ્યના અમલદારને અરજી કરવી, દુશ્મન ઉપર ચડાઇ કરવી, સપનું ઝેર ઉતારવું, ભૂત પ્રેત કાઢવા, ખીમાને દવા માપવી, ભજન કરવું, સ્નાન કરવું, ચીને જ્ઞાન રવું, નવા ચાપડા લખવે. કાર્યને કષ્ટ દૂર કરવા ઉપાય બતાવવા, શાંતિજવા છાંટતું, વેપાર સટ્ટો કરવા, દુર્મન ઉપર ચઢાઈ કરવી, યુદ્ધ કરવું, સમુદ્રમાં મુસાફરી કરવી. દુરમનની સામે જવું, ઉંટ, ગાય, ભેંસ, ખરીદવી, નદી ઉતરવી, 'ખ' દેવુ કે તેતુ, મા બષા કામમાં સૂર્ય નાડી શ્રેષ્ઠ છે. બન્ને નાડીમાં વાસ ચારે ત્યારે કોઇ કામ કરવું નહી. પ્રવાહી વસ્તુ ક્રૂ ભરમ પીવી, સ્વવિધાથી ન ફર્યો જાણવાની રીત, ચૈત્ર સુદ એકમના દિવસે આખા દિવસમાં એક કાર ચંદ્ર ૧ર ન ચાલે તે ત્રણ મહીનામાં બિમારી થાય. ચૈત્ર સુદ ખીજના દિવસે આખા દિવસમાં એક કલાક મા થય સાથે તે દેશાટન કરવુ પડે અને તકલીફ઼ પડે. (ગેર સુવાની સફર થાય.) ચૈત્ર સુદ ત્રીજના દિવસે આખા દિવસમાં એક કલાક દ્રશ્યર ન ચાલે તે શરીરમાં પીત્ત૰૧૨ની શ્રીમારી થાય. ચૈત્ર સુદ ચૌથના દિવસે એક કલાક ચાવર ન ચાલે તેા મણ થાય. ચૈત્ર સુદ પાંચના દિવસે એક કલાક ચદ્રસ્થર ન ચાલે તે રાજથી દંડ થાય. ચૈત્ર સુદ છઠના દિવસે એક કલાક ચદ્રસ્થર ન ચાલે તે ભ્રાતૃ નષ્ટ થાય. ચૈત્ર સુદ સાતમના વિસે એક કલાક ચંદ્રવર ન ચાલે તે શ્રી નષ્ટ થાય. ચૈત્ર સુદ આઠમના દિવસે એક કલાક, ચંદ્રસ્થર ન ચાલે તે આવક ઓછી થાય માખા દિવસમાં ફક્ત એક કલાક ચદ્રવર ચાવવાજ એઇએ. વધારે ચાલે તે હરકત નહી. યાગના (ધ્યાન) પ્રભાવથી સંસારમાં પણ ભરત ચક્રવતીને મરૂદેવી માતાએ કેમલ જ્ઞાન પ્રાસ કર્યું. દરેક સ્વરમાં પાંચ તત્વ અનુક્રમે દિવસ રાત ચાલે છે. અગ્નિ-વાસુ—પૃથ્વી-જલ-માશ મા પાંચ તત્વા અનુક્રમે ચાલે છે. સવારના ઉઠતાં જે સ્વર ચાલે તે માજીના પગ પથારીમાંથી જમીન ઉપર સુવા ઘરથી બહાર નીકળતાં જે સ્થર ચાલતે હોય તે માજીના પમ પ્રથમ ઉપાડી ચાલવું. જે માણસને ત્રણ દિવસ તથા શત સૂર્ય' ગરજ ચાલે તે એક લમાં મરણ થાય. જે માસને એક મહીના સુધી સૂર્ય સ્વરજ ચાલે તે માણસ છે દિવસમાં મરી જાય. જે માણસને ચાર દિત્રા મઢ માર સેળ અથવા નિશ દિવસ અશખર દિવસ તથા રાત ચંદ્ર સ્વર ચાલે તો તેની ઉંમર નાંખી જાણવી. પૂર્ણ સ્વરમાં પુછાયેતા પ્રશ્નની સિદ્ધિ થાય છે. ગરમીના વખતે સૂર્ય સ્વર મધ કરવાથી ગરમી ગસર કરતી નથી. ઠંડીના જખતે ચંદ્રવર બંધ કરવાથી ઠંડી લાગતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy