________________
એતિષ સાર સંગ્રહ ૧૬ ૧૭ ૧૯ ૨૩ ૨૪ મીન રાશીને – ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૧૦ ૧૧ ૧૩ ૧૪ ૧૭ ૧૮ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪
સ્વદય જ્ઞાનનું અ૫ સુચન. વરદય જ્ઞાનનું વર્ણન “વિવેક માત" પેગ રહસ્ય – હેમચંદ્રાચાય રચીત ચાર શાસ્ત્ર અને ચિદાનંદજી કુત અવરોદય જ્ઞાન આદિ પુસ્તકમાં વર્ણવેલ છે. ગની દશ ભૂમી છે તેમાં પ્રથમ ભૂમિ અરદય જ્ઞાન છે. તીર્થંકર-ગણધર-પૂર્વધારી મહાપુરૂષ ગના સંપૂર્ણ જાણકાર હતા. શરીરમાં ઘણી નાખીયે છે તેમાં ચોવીશ નાડી મટી છે. વીશમાંથી નવ મોટી છે અને નવમાંથી ત્રણ નાની મોટી છે, ત્રણ નાના નામ - (૧) ઇગલા ચંદ્રકાબી (૨) પિંગલા સુય, જમણી (૩) સુષુમણુ. અને દરેક સ્ત્રી અને પુરુષને કલાકે કલાકે નાડી બદલે છે. માંદા માણસ માટે નિયમ નહી કાબા નાકમાંથી જે શ્વાસ નીકળે તેને ચંદ્ર જવર કહેવામાં આવે છે. જમણા નાકમાંથી જે શ્વાસ નીકળે તેને સૂર્યાવર કહેવામાં આવે છે. અને બને નાસીકામાં જે શ્વાસ સાથે વહે છે તેને સુષુમણા કહે છે. ઘડીકમાં સૂર્ય અને ઘડીકમાં ચંદ્ર વર ચાલે અથવા બંને શ્વાસ ચાલે ત્યારે કોઇ કાર્ય કરવું નહી. તીર્થકર ગણધરનું ધ્યાન કરવું. સુષમણ સ્વર અડધી કલાકથી વધારે ચાલતું નથી. સ્થિર અને શાંત કાર્યો માટે ચંદ્ર સ્વર સારે છે. ક્રુર અને ચાર કાર્ય માટે જ મણે સવાર સારે છે. આ પ્રમાણે ચાલનાર આત્માઓ સુખી થાય છે. દરેક મહીનાની વદી એકમના દિવસે સૂર્યોદયના સમયે સૂર્યવિર ચાલે તે પંદર દિવસ આનંદથી પસાર થાય. દર મહીનાની સુદી એકમના રોજ સુદય વખતે ચંદ્રવિર ચાલે તે પર દિવસ આનંદથી પસાર થાય. દરેક મહીનાની સુદી એકમના રોજ સૂર્યાવર ચાલે અને વરી એકમના જ ચંદ્રવર સૂર્યોદય વખતે ચાલે તે સારું નહી. નુકસાન થાય. રાજય થાય. અને બન્ને એકમે સુષુમણાવર ચાલે તે પણ ઠીક નહી. આ પ્રમાણે ત્રણ પખવાડીયાની એકમે જે પ્રમાણે વર ચાલવું જોઈએ તે જે ચાલે તે હરમન મિત્ર થાય વિપરીત ચાલે તે મિત્ર હરમન મિત્ર થાય અને વિપરીત ચાલે તે દુશ્મન મિત્ર થાય. એકમ સુધરે તે પંદર દિવસ આનંદમાં જાય. આ નિયમ સી તથા પુરૂષને સરખે છે. દરેક સ્ત્રી પુરૂષને સુદી એકમે લબો અને વદી એકમે જમણે સવ૨ સૂકય વખતે ચાલે તે તન-મન-ધનથી ફાય થાય. ચંદ્ર સ્વર બાર આંગલ તથા સેલ આંગલ પ્રમાણ ચાલે તે સારે. સૂર્ય વર ચાર કે આઠ આંગલ પ્રમાણ સૂર્યોદય વખતે ચાલે તે સારે.
ચંદ્ર સ્વરમાં કરવા લાયક કાર્યોની યાદી – નવું જનમંદીર બનાવવું. નવા જીનમંદિરનું ખાત મુહુરત, જીન યુતિની પ્રતિમ, જનમંદીર ઉપરના શિખર પર ધાક અથવા કળશ ચઢાવ, પૌષધ શાલા હન શાણા, ધાર-હાટ-મહેલ કેટ-ગઢ બનાવે, સંઘમાલ પહેરાવવી, તિર્થમાં દાન દઈ વા હેવી, મંત્ર બતાવે, વિગેરે કામ ચંદ્ર કવરમાં કશ્યા. નવા ઘરમાં પ્રવેશ, ગામશહેરમાં પ્રથમ પ્રવેશ કર, ક વર આપનું પ્રથમ પહેરવા, કટર તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org