SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1191
Loading...
Download File
Download File
Page Text
________________ મત્ર વિભાગ ૧૧૨૫" વિદ્યા પ્રાપ્તિ મંત્ર – ફી અસિઆઉસા નમે કુંવાદિની સત્યવાદિની વદ વદ મમ વચ્ચે-ક વાચયા સત્ય' બૂદ્ધિ બ્રૂ હિ સત્યં વદ વદ અખલિત પ્રચાર સદૈવ મનુજા અર ચદસિ મૈં અહિં આસિઆઉયા નમ:- સ્વાહા આ મંત્રનો વિધિપૂર્વક એક લાખ જાપ કરવાથી સિદ્ધ થાય છે, સિદ્ધ થયેલા મંત્રથી મહાબુદ્ધિશાલી, અચિંત્યસમરણ શક્તિશાળી, વાદવિવાદે જય પ્રાપ્તકારક, બુદ્ધિગમ્ય કાર્યો સફળતા મળે છે. પઠન-પાઠન – પરીક્ષા માં ૧૦૮ વાર ગણી કાર્યમાં જાય તે પાસ થાય છે. જવરનાશન મંત્ર:– નમે એ સવસાહૂણ, નમે ઉજન્ઝાયાણું, નમે આયરિયાણુ, ઇન સિદ્ધાણું. નમે અહંતાણું ૪ ફ્રી વાહ. આ નવકાર પરાવર્તાની વિદ્યા મંત્રને ૧૦૮ વાર જપતાં કેરી સફેદ ચાદરના ખૂણાને મસળતા જવું. મંત્ર જપ પૂરો થતાં તે ખૂણાની ગાંઠવાળી દેવી. પછી તે ચાદરની ગાંઠવાળે છેઠો તાવવાળાના મસ્તક તફ રાખીને તે ચાદર તાવવાળાને આહાવી. તેથી કે ઈપણ તાવ-રજી દે, એકાંતરીયે, એથીઓ, ટાઢિઓ, ગમેતે તાવ ઉતરી જાય છે. મસ્તક રોગ મટાડનાર મંત્ર:– નમો અડું તો શું કનએ સિદ્ધા નમે આયરિયાણું, નમે ઉવજઝાયાણું નમેલા એ સવ્વસાહુ શું ઉનમે નાણાય ર્કનમે દંસણય 8નમે ચરિતારું નામ વાય ર લેક વસ્યકુરુકુરુક્ષી સ્વાહા. - એક સ્વચ્છ વા ટકી–પ્યાલી કે લેટીમાં ચેખું પાણી ભરી આ મંત્ર એકવીશ વાર ભાળી તે પાણી માં દરેક માટે ફૂંક મારીને પાણી મંગવું. તે મંત્રેલું પાણી માથે દુખતું હોય કે આધાશીશી હોય તેને પીવા આપવું તેથી મસ્તકના દરેક રાગ શાંત થાય છે. ભત-પ્રેતડાકિની–શાકિની નિવારણ મંત્ર. #ી અ-સિ–આ–- સા સાવ દુષ્ટાન ભય સ્તભય મોહય મેહય અંજય અંધ મૂકવત્ કારય કારય કુરુ કુરુ શ્રી દુષ્ટાન્ 8: ઠાઠ ઠા. પ્રથમ આ મંત્ર કાળીચૌદશ-સૂર્ય-ચન્દ્ર ગ્રહણ કે નવરાત્રિમાં મંત્ર સાધક દિવસોમાં પ્રિ દ્વ કરો. પછી જ્યારે કામ પડે ત્યારે. –બાળક કે કોઈને ભૂતપ્રેત-ચૂડલ, હાકિની, શાકિનીને વળગાડ લાગે છે, નજર લાગી હોય ત્યારે સવાર સાંજ આ મંત્રથી મોરપિચ્છના ગુચછાથી કે ચરવાલાથી મસ્તકથી પગ સુધી ૨૧ વાર ઉજવું તેથી ત્રણ કે સાત દિવસમાં તેની પીડા વળગાઇ-નજર છૂટી જશે. પરદેશ ગમને લાભ મંત્ર – નમે અરિહિતા કામો ચંદ્રવીએ ચંદાવઈએ સત્તાએ ગિર મોરમાર હા હુલ સુલું ચુલ મથુરવાહિને એ સ્વાહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy