SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ સજ્જન સામત્ર કેવલિપન્નત્તમ્સ અદ્ભુગ્નિએ મિ આરાહુણાએ,, વિએ મિત્રરાહણાએ, અસ જમ પરિઆણામિ, સ`જમ' ઉવસ`પજજામિ, અખ‘ભ' પરિઆણામિ, ખરંભ. ઉવસ પામિ, અકલ્પ પરિઆણુામિ, કલ્પે. ઉવસ`પામિ, અન્નાણુ પરિઆણુામિ, નાણુ. ઉવસ’પજાતિ, અકિરિએ પરિઆણામિ, કિરિઅ... ઉવસ`પામિ, મિચ્છત્ત' પરિઆણામિ, સમ્મત્ત' ઉવસ’પજામિ, અબેહિં પરિઆણામિ, એહિં ઉવસ`પન્જામિ; અમન્ગ પરિઆણામિ, મગ્ન' ઉવસ પામિ; જ સૌભરામિ, જ' ચ ન સ`ભરામિ; જ· પડિક્કમામિ, જ` ચ ન પડિમામિ. તસ્સ સવ્વસ દેવસિઅલ્સ અઇઆરસ પડિક્કમામિ સમણેા હ· સંજયવિરય-પડિહય-પચ્ચક્ક્ષાય-પાવકમ્મે, અનિઆણા, દિગ્નિસ પન્ના, માયા મેનેજિએ. અાઇજેસુ દીવસમુદ્દેસુ પન્નરસસુ કમ્મભૂમિસુ જાવંત કેવિ સાહૂ, યહરણુ ગુચ્છ પઢિગૃહ ધારા, પંચમહુવયધારા, અડ્ડારસસહસ્સસીલ ગધારા; અક્ક્ષયાયારચરિત્તા, તે સબ્વે સિરસા મણુસા મર્ત્યએણ વંદામિ. ખામેમિ સવ્વ જીવે, સબ્વે જીવા ખમતુ મે; મિત્તી મે સન્ત્રભૂએસ, વેર' મઝ* ન કે ́. ૧. એવમહ· આલેઇઅ, નિંદિ ગરહિએ દુગછેિ.' સમ્મ; તિવિહેણ પડિતા, વ'દામિ જિણે ચઉન્નીસ. ૨. ઇતિ શ્રી શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર. ૬. પાક્ષિક અતિચાર. નાણુમિ 'સyમિ અ, ચરણમિ ત`મિ તઢુ ય વિરિય`મિ; આયરણું આયારો, ઇચ એસા પ‘ચહા ભણુએ. ૧. જ્ઞાનાચાર,દશનાચાર,ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, એ ૫'વિધ આચાર માંહિ અને જે કોઇ અતિચાર પક્ષ દિવસ માંડુિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુ હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧. તત્ર જ્ઞાનાચારે આઠ અતિચાર–કાલે વિષ્ણુએ બહુમા, ઉવહાણે તહુ ય નન્હવણે; વ જણ અર્થ તદુભએ, અર્દ્રવિડેા નાણુમાયારા. ૨. જ્ઞાન કાલવેલામાંહે પઢયા ગુણ્યા પરાવન્ત્યાઁ નહિ, અકાલે પયા, વિનયહીન બહુમાનડ્ડીન ચેાગેાપધાનહીન પઢયા, અનેરા કન્હેં પઢચે, અનેરો ગુરુ કહ્યો, દેવવંદણુ વાંદણે પડિક્કમણે સજ્ઝાય કરતાં પઢતાં ગુણતાં કૂડો અક્ષર કાને માત્રે આગલે આ ભણ્યા ગુણ્યા; સૂત્રા' તદુભય કૂડાં કહ્યાં, કાજો અણુઉદ્ધર્યાં, ડાંડો અણુ પડિલેહ્યો, વસતિ અણુશાધ્યાં, અણુપવેયાં, અસઝાઈ અણ્ણાન્તઝા; કાલવેલામાંહિ શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત પઢયા ગુણ્યા પરાવત્યેર્યાં, અવિધિએ યાગાપધાન કીધાં કરાવ્યાં. જ્ઞાનેપગરણ પાટી, પેથી, ડવણી, કવલી, નાકારવાલી, સ પડા, સાપડી, દસ્તરી, વહી, કાગલીઆ, એલિઆ પ્રત્યે પગ લાગ્યા, શુક લાગ્યા, થુકે કરી અક્ષર માંન્ત્યા, કન્ડે છતાં આહાર નિહાર કીધે, જ્ઞાનવત પ્રત્યે પ્રદ્વેષ મત્સર વહ્યો, અંતરાય અવજ્ઞા આશાતના કીધી, કુદ્ધિ પ્રત્યે તાતા બાબડો દેખી હસ્યા વિતક્વેર્યાં, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિધજ્ઞાન, મનઃપવજ્ઞાન, કેવલજ્ઞાન, એ પાંચ જ્ઞાનતણી અસદ્ગુણુા-~ આશાતના કીધી, જ્ઞાનાચાર વિષએ અનેશ જે કેઇ અતિચાર૦ ૨. દશનાચારે આઠ અતિચાર-નિસ્સ'કિઅ નિખિઅ, નિઘ્ધિતિગિચ્છાઅમૂઢઢિીઅ; ઉવવૃદ્ધ થિરીકરણું, વચ્છલ પભાવણે અરૃ. ૨. દેવ ગુરુ ધમતણે વિષે નિસ્સ કપણું ન કીધું તથા ૧ રાઇ વખતે રાઇઅસ્સ’ અને પક્ષ્મી વખતે “પ ખી અસ' ઇત્યાદિ ખાલવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy