SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1168
Loading...
Download File
Download File
Page Text
________________ tat અચેત એવુ· ચિત્ત, પ્રભાવવત ચિત્ત, ધૈર્યથી યુક્ત ચિત્ત, લાભ-અલાભ, ઈંટઅનિષ્ટ આદિ દ્રોથી ન ગભરાવુ જનપ્રિયત્ન—આ ચેાગ પ્રવૃત્તિનું ખીજું ચિન્હ છે. ઢોષ દૂર થવા, પરમ તૃપ્તિ, ઔચિત્યયેાગ, ભારી સમતા, વૈશાદકને નાશ અને ઋતભા બુદ્ધિ-આ નિષ્પન્ન ચેાગનુ' ચિન્હ છે. અધ્યાત્મ પૂ. શ્રી મુનિસુંદરસૂરિજીએ કલ્પદ્રુમ'માં કહ્યું છે કે, વશે મનેા યસ્ય સમાહિત યાત્, કિં તસ્ય કાર્ય" નિયમૈય’મૈશ્ચ । હતુ. મને! યસ્ય ચ દુ'િકથ્થૈ:, કિં તસ્ય કાય નિયમઁય મૈ શ્ર જેનું મન સમાધિવત હોઈ પાતાના વશમાં વ છે તેને પછી યમનિયમથી શું ? તેમજ જેનું મન દુવિકાથી હણાયું છે તેને પણ યમનિયમથી શું ? યમનિયમ પામીને મનને વશ કરવાની જરૂર છે. પ્રશિદ્ધતિ ક્ષણાધે'ન, સામ્યમાલભ્ય કમ તત્ ચન્ન હન્યાન્નરસ્તીવ્ર-તપસા જન્મકેટિલિ -પા ચરિત સમતાના આલંબનથી અધ્યાત્મ જ્ઞાની અધ' ક્ષણમાં જેટલા કર્યાં ખપાવે છે,તેટલાં મજ્ઞાની કટિજન્મે એ હણી શકતે નથી. સામયિક' ચ મે ક્ષાંગ', પર' સવ*જ્ઞભાષિતમ્। વાસી ચ'દન કલ્પાનાં મુક્ત મેત-મહાત્મનામ -પૂ. શ્રી હરિભદ્રસૂરિ કૃત અષ્ટક વાંસન્ના પ્રત્યે ચ°દન તુલ્ય એવા મહાત્માએ માટે સર્વજ્ઞ પ્રભુએ કહેલું એવું સામાયિક મેક્ષનું અંગ છે. યાતા દયાત તથા ધ્યેયમૈકતાવગત ત્રયમ્। તસ્ય જ્ઞાનન્યચિત્તસ્ય સવ‘દુઃખક્ષયે ભવેત્ ॥ —ઉપદેશ પ્રસાદ Jain Education International સન સામ ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એ ત્રણેની એકયતા જેણે કરી છે એવા અનન્ય ચિત્તવાળા ચેગીનાં સવ' દુઃખના ક્ષય થઈ જાય છે. જો જાણુઇ અરિહંતે સેા જાણુઇ માહે ૬૧ ગુણુ પજવે હિંચે નિય અપ્પા, ખલુ જાઈય તસ લય' ॥ -પ્રવચનસાર, જે અરિહ ંતનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે, તે પેાતાના આત્માનું સ્વરૂપ જાણે, અને તેને નિશ્ચયે કરીને માહ નાશ પામે યાગબિન્દુ Essence of Yoga પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ યાગબિન્દુમાં પાંચ પ્રકારના ચેગ દર્શાવ્યા છે. તેમાં પહેલા અધ્યાત્મયાગને જણાવે છે ઉચિત આચરણા યુકત સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાના વ્રત પાળવાં અને પરમાત્માએ કહેલા જીવાદિક તત્ત્વનું ચિંતન કરવું. મૈત્રી આદિ ભાવના સારરૂપે વિચાવી. અધ્યાત્મજ્ઞાની એ આ ભાવનાને અધ્યાત્મયાગ કહું છે તે અધ્યાત્મ ચેગથી પાપના ક્ષય થાય છે તેમજ સત્ત્વ તથા શીલ શાશ્વતભાવે પ્રગટે છે અને અમૃતસમાન જ્ઞાનાદિને સત્ય અનુભવ પ્રગટ થાય છે. અધ્યાત્મ યાગને વારવાર અભ્યાસ કરતાં અનુક્રમે યાગભાવની વૃદ્ધિયતાં તેના ફલરૂપે સારી મનની સ્થિરતાયુક્ત ભાવના પ્રગટે છે. આ ભાવનાત્રના અભ્યાસથી અશુભ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy