SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1159
Loading...
Download File
Download File
Page Text
________________ રાગ સ્વાધ્યાય પચે પયાર ( પુષ્પ, ધૂપ, દીપ, નેત્રેઘ અને ફળ) અદિ ઉપચારો કરા, ૪ સ્વાધ્યાય એટલે મંત્રને વિધિપૂર્વક જપ, ૫ યાગ એટલે મંત્ર દેવતાનું ધ્યાન. મત્ર યોગના સેળ અગે આ પ્રમણે ગણાય છે. ૧ ભક્તિ. ર શુદ્ધિ, 3 આસન, ૪ પંચાગસેવ, જૂ આચ૨, ૬ ધારજી, ૭ દિવ્યદેશસેવન, ૮ પ્રાણક્રિયા, ૯ મુદ્રા, ૧૦ ત', ૧૧ હવન, ૧૨ અત્રિ, ૧૩ ચે.ગ, ૧૪ જ૫, ૧૫ ધ્યાન, ૧૬ સમાધિ, મંત્રની અથ અને રઠુસ્યને અનુલક્ષીને સાત ભૂમિકાએ મુત્રમાણુ વમાં કડિ છે. ૧ પ્રગટઅર્થ, ૨ ગુમથ, ૩ ગુપ્તતર સ્ય, ૪ સપ્રદાય હુ, ૫ કુલ રહસ્ય, ૬ નિમભ`હુસ્ય, છ પરાપર હૅશ્ય. આમાં પહેલી બે અધંની ભૂકા છે અને પછીની બે હુસ્યની ભૂનિા છે. તેમાં નિગમ રહસ્ય એટલું મત્રનુ પરંપરા પ્રમાણે અવેલું રહ્યુસ્ય છે. જ્યારે પરાપર હુમ્ય એટલે તિમ સૂક્ષ્માતિસૂક્ષ્મ રહસ્ય પ્રગટે છે, ત્યારે મંત્ર ચાન્ય જાગૃત થાય છે, અને તે જ કાય' ચિદ્ધિ કરે છે. `મત્રદેવતા Multiple Divinities આચારહિતકરના પૌષ્ટિક વિકારમાં કહ્યું છે કે પૌષ્ટિકના સમયે શ્રી હી. ધૃતિ, કીત્તિ', બુદ્ધિ, અને લક્ષ્મી એ છ મહુ દેવી સંધની કૅમના આનદથી પૂર્ણ કરો. સૂરિમત્રમાં આ છ દેવીઓની સાધના આવે છે. Jain Education International ૧૦૯૭ સૂરિત્રમાં પાંચ પીઠે છે ૧ વિદ્યપીડ, ૨, અહુ વિદ્ય: પીઠ, ૩ ઉપબિદ્યાપીઠ, ૪ મંત્રપીડ, ૫ મંત્રરાજપીડ, સાળ વિદ્ય દેવીએ :-વિદ્યાદેવી એ મત્રરૂપા વિદ્યાની અધિષ્ઠાત્રી છે સિદ્ધહેમ અડુન્ત્યાસમાં કહ્યું છે કે તથા કારાદિનિઃ ૫ડશે ૧૨મેડલેષુ પેડથ હિસ્યવા દેવતા અભિધીયતે।’ સિદ્ધચક્રત્રમાં અ’ વગેરે સાળ સ્ત્રીની સ્થાપના થાય છે, તે સ્ત્રી આ સોળ વિધ દેવીઓના વાચક છે. આ સાળવા દેવી માનાં સ્વરૂપના પરિચય પૂ. શ્રી બમ્પટ્ટિસૂરએ સ્તુતિ ચતુ શિવેામાં પૂ. શ્રી પાદલિપ્તાચાયે નિર્વાણુ લિંક માં અને પૂ શ્રી વહમાનસૂરિએ આચાર દિનકરમાં આપેલે છે. નવગ્રહ:-ઐતશાસ્ત્ર માં ગ્રડાની સ`ખ્યા ૮૮ ની આવે છે. તેના વિસ્તાર સૂર્યપ્રજ્ઞ તિમાં દર્શાવ્યા છે. આ બ્રહાનાંથી સાત ગ્રાની મુખ્યતા છે. ૧ અ`ગારક (મંગલ), ૪ શનૈશ્વર )િ, ૪૧ ખુ, ૪૨ શુક્ર, ૪૩ બહુપતિ (ગુરૂ) ૪૪ રાહુ, ૮૮ કેતુ તેમાં ચંદ્ર તથા સૂર્યને ઉમેરતા સખ્યા નવની થાય છે. નિર્બંદુ લિકામાં નવગ્રહનું સ્વરૂપ તથા તેના સૂક્ષ્મ મદ્રે આપેલા છે. ચાર લોકપાલ:-જૈન સૂત્રમાં ઇન્દ્રના સામ્રાજ્યની ચાર દિશાના ચાર રક્ષક દે સેમ, થમ વષ્ણુ અને વૈશ્રવણ (કુબેર)ને લે.કપાલ કહ્યા છે. વૈદિક ગ્રપ્રદાયમાં આઠ કહેલ કહ્યા છે. વો પુરાણમાં કહ્યું હ્ર કે ન્દ્ર, અગ્નિ, યમ, નિઋતિ, વરૂડ્સ, વાયુ, તેર અને શકર એ આઠ લેાકપ લેા પુરાતન છે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy