SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1140
Loading...
Download File
Download File
Page Text
________________ noun સકાલ્પ Way of Cosmic Sound માયાબીજમ્મુ ઉત્પાત્ શ્રીજિનપ્રભસૂ-િભિઃ। લોકાનામુપકારાય, પૂર્વવિધા પ્રચ તે આચાય ભગવાન શ્રીજિનપ્રભસૂરિ વડે ‘માયાખીજ બૃહતક૯પ'માંથી કાના ઉપકાર માટે પૂર્વ વિદ્યા કહેવાય છે. સુપ્રકાશે તામ્રમયે, પટ્ટે માયાક્ષર' ગુરુ । કાતિ' પરમાત્મમમલ' લભતે સ્ફુટમ્ k જે સુપ્રકાશિત તાંબાના પઢ ઉપર માટા 'કાર કરાવે તે નિમલ એવા પરમાત્મપણાને નિશ્ચયથી પામે છે (?) ધ્યાનાશ્રયે યથાસ્નાય', શુભાશુભ લૈદયઃ । તથડ વસુ'ભેદેન, કાય કાલે પ્રજાયતે ક્રાય કાલે આમ્નાયને અનુસારે ( વિધિપૂર્વ) જુદા જુદા ધેાંથી ધ્યાન કશ આ (મ`ત્રરાજ) શુભાશુભ કુકના (?) ઉદયને કરનારી થાય છે. પીયા સત્તિયૌ શુકલ પક્ષે દ્રષકે તથા। કારયેત્ સવ નૈવેધ પચામૃત સમન્વિતમ્॥ પકવાન્નાન વિવિજ્ઞાન્ ચાન્યાના ચેત્સુમનાંત્રિ સર્વે કર્ણ : લે સર્વે સર્વે વન્ત્રઃક્રયાણક સુવર્ણ-ન-રૂમૈસ, કપૂત સુગન્ધિનિ પ્રતિષ્ઠા દિવસે પૂજ્યે, મન્ત્રરાજ: શુભાશયૈઃ : ' શુકલ પક્ષની શુભ એવી પૂર્ણાં (૫-૧૦-૧૫) વિથિઓમાં તેમજ ઉત્તમ પ્રકારના ચદ્ર ખલમાં ૫'ચામૃતથી સહિત સવ' પ્રકારનું નૈવેદ્ય, વિવિધ પ્રકારના પકવાન્નો કરાવવા તથા સુંદર પુષ્પા મ'ગાવવાં તે સવ વર્ડ, અને સર ધાન્ય વડે સત્ર ફળા થર્ડ, સવ વચ્ચે વડે, સવ' યાણુકા વડે (?) સાનુ, પત્ન અને સાંતી કરે, પુર વગેરે સુગી ચે Jain Education International સજન સન્મિત્ર વર્ષ પ્રતિષ્ઠાના દિવસે શુભ--આશયા સહિત મન્ત્રરાજ નો મની પૂજા કરવી આમ્ન મદાયક નવા, દાને ઃ સત્કૃત્ય ત શુક્ષ્મ પ્રતિષ્ઠપ્યઃ પરી મંત્રણાને નેત્ર વિપશ્ચિંતા ॥ આમ્નાય આપનાર ને નમસ્કાર કરીને અને દચિત દા થી તેમના સ્વીકર કરીને વિદ્વાન પુરૂષ માજ (‘ટ્વી’-કાર) અ'થી શ્રેષ્ઠ એવા ક કારની પ્રતિમ કાળવી॥ સવમન્ત્રનયવાચ, સ દેવમયથતઃ / નાન્યમન્ત્રમયય સન્યાસમય-૮ તિ તીથૅરાન્ આ 'કાર સ્વયં તીથ રાજ, સર્વમંત્રમય અને સદેવમય હૈાવાથી પ્રતિજ્ઞા માટે ફે!ઇ પણ બીજા મદ્રેના ભ્યાસની એને અપેક્ષા નથી. કૃતનાનેન સદ્ધમ (બ્રહ્મ) ચારિણા ચૈકલે.જિના) સાધકેન સદા ભાન્ય, વિજને ભૂમિશાયિના ઇ સાધક સદા (ઉચિત રીતે) સ્નાન કરનાર, સુદ્ધમ'ને આચરનાર, એક વખત ભેાજન કરનાર અને ભૂમિપર શયન કરનાર હાવા જોઈએ. તેણે જિન (એકાન્ત) પ્રદેશમાં સાધના કરવી ઇએ. ટ્રકમાાં બંધ નાથ', જાગૃતિ' યસ્ય માનસમ્। પ્રત્યેક પૂર્વ સેવાયાં, લક્ષપ્તેન વિધીયતે। ષટકમના વિધાન માટે જેનું મન ઉત્સાહિત છે તેણે પત્ર' સેવામાં પ્રત્યેક ક્રમ' માટે (છ થી નમઃ' એ મંત્રને) એક લાખ વાર જાપ કરવા જોઈએ. સિત શ્રીખા લુલિનઃ સિત વસ્ત્રઃ સિતાશનઃ। સિત સદ્ધયાન જાપ અકસિત જાપા સચુત સાધકે શ્વેત ચન્દ્નથી તૈઢનુ વિલેપન કરવું. વેત વસ્ત્ર શ્વેત (ધાન્યનું) ભેજન શ્વેત (વણ'માં) ધ્યાન અને જાપ માટે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy