SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1139
Loading...
Download File
Download File
Page Text
________________ યાગ કાય શ્રા પારિભાષિક શઠ્ઠાના પ અા ઉઘાડવાના પ્રયત્ન યોગ સ્વાધ્યાય' પછીના ચેઇંગ મનુપ્રેક્ષા' નામના ગ્રંથમાં કરવામાં આવ્યા છે. સ્વાધ્યાય માટેની કઇક સામગ્રી યોગ વાધ્યાયમાં રજી થઈ છે. આામાંના અનેક મહત્ત્વના વિષયે પની વિચારણા ‘ચૈગલનુપ્રેક્ષા'માં પ્રાપ્ત થશે. કુલકુંડલિની, શબ્દબ્રહ્ન, શક્તિપાત, શિવશક્તિસયાગ જેવા શબ્દોથી ભય પામવાનું કે ભડકવાનું કઇ કારણ નથી. સદગુરૂના સાનિધ્યમાં સ્યાદ્વાદરષ્ટિએ ૫૨મ ઉપકારી શ્રી વીતરાગ ભગવતીની વાણીની અનુપ્રેક્ષા કરનારને યાગની ભીન્ન ભીન્ન પરિભાષાનું સમ્યગ્ સ્વરૂપ સ્પષ્ટ થાય છે. ત્યારે પૂ. શ્રી જિનદ્રગણિક્ષમાભ્રમણના *ધ્યાનશતામાં દર્શાવાયેલુ જિનાજ્ઞાનું સ્વરૂપ પ છે. મંત્રસાધના Mantra Yoga મંત્ર સાધનાના અબજપણ યાચની સાથે જ છે. મત્રોમાં અદ્ભુત સામગ્ય રહેલું છે. આ શક્તિ સામને પ્રગટ કરવા માટે *ત્ર સાધના અનુશન સિદ્ધ ઝુરૂના દર્શાવ્યા સુજમ થવી જોઇએ. માત્ર પુસ્તકો વાંચીને “મતિ ૪૫નાનુસાર મત્ર ગણુનાશને સફળતા પ્રાપ્ત ન થાય તેથી મત્રશક્તિમાં સડેટ કરવા ચેમ્પ નથી. પ્રત્યેક અક્ષરમાં શક્તિ રહેતી ર્યું છે કે, નિશ્રી જમક્ષ Jain Education International નાસ્તિ, નાસ્તિ સૂચનોષપાસ r નિષના પુથ્વિ નાસ્તિ, આમ્નાયા ખલું au પ્રત્યેક અક્ષરમાં શક્તિ છે. પ્રત્યેક વનસ્પતિ ક્રાઈ રામનુ ઔષધ છે. પૃથ્વીમાં મન ભરેલું છે, શામ્ભાય એટલે તે માટેની ચગ્ય પ્રક્રિયા પ્રાસ થવી ફૂલ છે. ચૌદ પૂર્વમાં જિલ્લા પ્રવાહ નામના પૂર્વમાં અનેક વિદ્યાઓ હતી. જૈન માન્યતાનુસાર મા અનેક વિદ્યાઓમાં નીચે રાખેલી સેળ વિદ્યાએ મુખ્ય છે. ૧ રહિણી, ૨ પ્રજ્ઞપ્તિ, ૩ ના શૃંખલા, ૪ વજ્ર કુશી, ૫ અપ્રતિચા, નદત્તા, છ કે.ડી, ૮ મહાકાલી, આ ગૌરી, ૧૦ ગાંધારી, ૧૧ મહુજવાલા, ૧૨ માનની, ૧૩ વૈઢ્યા, ૧૪ અશ્રુસા, ૧૫ માનસી, અને ૧૬ મહામાનસી ના સેાળ વિદ્યાઓની અધિષ્ઠા ચક્ર સાળ ની પણ એ જ નામની માનેલી છે. શ્રી દેવતાષિષ્ઠિત તે વિદ્યા અને પુરૂષ દેવતાષિષ્ઠિત તે મત્ર એમ કહેવાય છે. પઢામાદિ વિધિ સાધ્યુ તે વિા અને જેમા પાઠ કરવા માત્રથી જ કાય ની સિદ્ધિ થાય તે મન એમ કહેવાય છે. અહિં પૂજયશ્રી જિનપ્રભસૂરિ વિરચિત ‘આચાબીજ(MU) ૩૯૫' ૨જુ કરીએ છીએ. શ્રી જિનપ્રભસૂશ્મિ મા સૌરકલ્પના ‘માચીજમહતા ૫'માંથી ઉદાર ચા ઢાવાના દોષ પ્રમ શ્યામાં છે. થ્રીશ ડેરામાં ગાયનીચના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy