SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦× પદ્મ અને સિદ્ધિ In the World, but not of It પદ-દ્રવ્યતા લૌકિક રાશિદ ૫, લેાકાત્તરમાચાર્યાદિ ૫, શાયતઃ પચાનાં પરમેષ્ટિપદાનાં ધ્યાનમ્ ॥૨૧॥ પઃ-દ્રવ્યથી ‘પ’ તૌકિક રાજા માતિ પાંચ પદવીએ (રાજા, મંત્રી, કોષાધ્યક્ષ, સેનાપતિ, પુરાહિત) છે. સાકેત્તર પ આચાર્યાદિ (માચાય, ઉપાધ્યાય, પ્રવત', ગાવચ્છેદક અને સ્થવિર) પાંચ પ૪વીએ છે. પાંચ પરમેષ્ટિપોનું ધ્યાન કરવું તે ભાવથી ‘પ’ છે! પરમપદ :-પચ્ચાનાં પરમેષ્ઠિપદાનામામની ન્યાસઃ આત્મનસ્ત ધ્વારાપેક્ષ પરમેષ્ટિરૂપતયા ચિન્તનમિત્ય': ॥૨૨॥ પરમપદઃ-પાંચ પરમેષ્ટિ દેને આત્મામાં ન્યાસ અર્થાત્ આત્મામાં તેનુ‘ આરહણ કરીને આત્માને પ‘પરમેષ્ઠીરૂપે ચિ’તત્રવે। એ પરમપ’ છે! સિદ્ધિઃ-àાકિકાણિમાદિષ્ટવા, ત્તશ શગ-દ્વેષમાધ્યસ્થરૂપપરમાનન્દલક્ષા: ભાવતે મુક્તિપદ પ્રાપ્ત જીવાનાં-સે ન દીઠું ન હુસ્સે’ ઈત્યાદિ (૩૧)-અહવા કચ્ચે છુત્ર દરિ×શુમ્મિ' ઈત્યાદિ (૩૧)-મીતને (૬૨) દ્વષ્ટિ ગુણચિન્તનમ્ ॥૨૩॥ ઢેકા સિદ્ધિ:–લૌકિક ‘સિદ્ધિ’ ક્ષત્રિમા, વશિતા, ઇશત્લ, પ્રાકામ્ય, મહિમા, અણિમા, યત્ર કામાવસાયીત્વ અને પ્રાપ્તિ એમ આઠ પ્રકારની છે. રાગ અને દ્વેષમાં માધ્યસ્થય ભાવરૂપ · પરમાનંદ તે લેાકેાત્તર સિદ્ધિ છે. અને સુકતિ પામેલા આત્માએના ૬૨ ગુણેનું ધ્યાન એ ભાવથી સિદ્ધિ છે. પરમસિદ્ધિ :-મુક્તગુણુાના મામાન્યચારાપમ ॥૨૪॥ Jain Education International સજ્જન સન્મિત્ર પરમ સિદ્ધિ વિદ્ધોના શુષ્ણેાના પોતાના આત્મામાં અધ્યારોપ કરવા તે ‘પરમ સિદ્ધિ' છે. : ચિન્તા–ભાવના–અનુપ્રેક્ષા Approach to Sprituality ભાવના અને અનુપ્રેક્ષાથી મિત્ર જે ચલચિત્ત તે ચિન્તા' કહેવાય છે. તે ચિન્તા સાત પ્રકારે છે. તેમાં પ્રથમ પ્રકારના વળી એ પેટા પ્રકારો છે. ‘તત્ત્વચિન્તા’અને ‘પરમતત્ત્વચિન્તા ’ છત્રાછત્રાદિ તત્ત્વનું ચિન્તન કરવું તે તન્ત્રચિન્હા.' ધ્યાન આા ૨૪ ભેદ્દેનું ચિન્તન કરવું તે ‘પરમતત્ત્વચિન્તા', મિથ્યાત્વ સાસ્વાદન તથા મિશ્ર સૃષ્ટિ ગુજુઠાણામાં રહેલા ગૃહસ્થાના વિષય'સ્ત િ સ્વરૂપનું ચિન્તન કરવું તે ચિન્તાના બીજો પ્રકાર છે. ૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી તથા ૩૨ વિનયવાદી એમ ૩૬૩ પાખડીએના સ્વરૂપનું ચિંતન કરવું તે ચિન્તાનેા ત્રીજે પ્રકાર છે. પાસ્થ આદિ પાતાના જુથના સાધુઓના સ્વરૂપનું ચિંતન કરવું તે ચિન્તાના ચેથા પ્રકાર છે. નારકી, તિય ચ, મનુષ્ય અને દેવતાઆમાં જે વિરિત સમ્યષ્ટિષ્ટ હાય તેઓના સ્વરૂપનું ચિંતન કરવું તે ચિન્તાના પાંચમા પ્રકાર છે. મનુષ્યેમાં જે દેશિવરત સમ્યગ્ દૃષ્ટિએ હાય તેના સ્વરૂપનું ચિત્તન કરવું તે ચિન્તાના છઠ્ઠો પ્રકાર છે. (છઠ્ઠા) પમત્ત ગુણસ્થાનકથી (ચૌદમા) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy