________________
૧૦૩
ભાવ પા Release God
શમરસવઋગ ગાજલેન ના પર્યત્પ્રભુ । પૂજ્યેન્ત' તતા યાગી ભાવપુષ્પઃ સુગ ધિંભિ
સમરસીભાવરૂપી (શમતારૂપી) ૧૭ ગ'ગાજળથી ચેાગીએ (આત્મ) પ્રભુને સ્નાન કરાવવું (સ્નાત્ર વિધિ કરવી) ત્યારપછી ભાવરૂપી સુવાસિત પુષ્પા વડે તે (આત્મપ્રભુ)ની પૂજા કરવી.
વિશાળ ભક્તિસ્થાનમાં (બેસીને) અને મનને વશીકૃત (કરવા દ્વારા) સ્થિર કરીને પરમાનદરૂપી થી સ્નેહપૂરરૂપી ઘેવર) અને સુધારૂપી (કપુર) વગેરે નાખીને—
આ પ્રમાણે ક્રમસર સારી રીતે ડીપી એવી દ્વીપકશ્રેણીને જ્ઞાનરૂપી તેજથી પ્રગટાવીને પ્રભુની પવિત્ર આરતી ઉતારવી જોઇએ.
(ઉપર વણુ વી તે) આ વિધિપૂર્વક દેવાધિદેવ પ્રભુને હું હુંમેશના ભાવપૂજારી મનું એમ (મનમાં) ચિંતવવુ. સ્વહ'સમ'તાત્માન' ચિદ્રૂપ પરમાત્મનિ ચેાયૈપરમે હુસે નિર્વાણપદ્મમાશ્રિતે
જ્યારે આપણા હું...સરૂપી અતરાત્મા પરમાત્મામાં ચિપ (તન્મય-એકરૂપ) થાય ત્યારે (તે) પરમહ·સ સ્વરૂપ નિર્વાણુપદને પામે છે.
હું શ્યામેક ધાયાથ શુભષ્યાનેન ચગવિત્ પરમાત્મસ્વરૂપ' ત` સ્વમાત્માન વિચિત યેત્॥
હવે ચાંગના જાણકાર (ચોગી પુરૂષ) ગુલ ધ્યાન વડે તે ખન્નેને (અંતરાત્મા અને પરમાત્મા-અથવા ધ્યાતા અને ધ્યેયને) એકરૂપી કરી પેાતાના આત્માને પર્આત્મસ્વરૂપ ચિ'તવે
Jain Education International
સજ્જન સન્મિત્ર સુલબ્ધાનંદ સામ્રાજયઃ કેવલજ્ઞાન ભાસ્કર: । પરમાત્મસ્વરૂપેઽહ' જાતત્યકતભવાણુ વઃ ॥
સારી રીતે પ્રાપ્ત થયેલ આનંદ (ના કારણે ચૌદ લોકના) સામ્રાજયવાળા, સૂય સમાન (તેજવાળા) કેવલજ્ઞાનને પામેલે અને સ`સારરૂપી સમુદ્રથી મુક્ત થયેલે એવા હું પરમાત્મસ્વરૂપ બન્યો છું.’ અહુ' નિરજા દેવઃ સવ'લેકાગ્રમાશ્રિતઃ । થતિ ધ્યાન સદા ધ્યાયેદક્ષય સ્થાનકારણું ॥
‘હું નિર્‘જન દેવાધિદેવ છું. સ' લેાકના અગ્રસ્થાને પહોંચ્યા છું”-એ પ્રમાણે અક્ષયસ્થાનને (પ્રાપ્ત કરવાના) હેતુથી (કારણથી) સદાધ્યાન ધરવું. આત્માના ધ્યાનલીનસ્ય ટેક્રેવે નિરજને આનંદાશ્રુપ્રપાતઃ સ્યાદ્રોમાંચ,તિ લક્ષણુ
જ્યારે નિરજન દેવાધિદેવનાં દશન થાય છે ત્યારે આત્મધ્યાનમાં લીન બનેલા (ચેાગીની આંખેાંથી) આનંદના અશ્રુ પડે છે. અને રામાંચ ખડાં થાય છે. (ચોગીને દેવાધિદેવનું સાચું દૃશ`ન થયાનું) આ લક્ષણ છે.
યાગના આઠ અંગ Cosmic Man
યમ, નિયમ, કરણ, પ્રાણાયામ, પ્રત્યા હાર, સમાધિ, ધારણા, અને ધ્યાન-એ પ્રમાણે અહીં યોગના આઠ અંગે પતિએ (ડાહ્યા મનુષ્યાએ-સજ્જનાએ) જાણવાં. પૂ અગથી (સ‘પૂણુ વિધિપૂર્વક) કરાતા તે (ચાંગ) સજ્જનેાની (પડિત પુરૂષાની ડાહ્યા પુરૂષોની મુક્તિ માટે (કારણરૂપ) મને છે. તદ્વં મ" તદ્દગત ધ્યાન તત્તા ચાગ એવ સા સ એવહિ પદારાહી નયત્ર કિલશ્યતેમનઃ॥
જેમાં મન કલેશ ન પામે (પરંતુ પરમ સુખ અને શાંતિ પામે) તે જ ધમ
For Private & Personal Use Only
www.jainelibrary.org