SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1096
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ સજન સન્મિત્ર તાદિ રૂપે આત્માનું ધ્યાન કરે છે, તે નેત્રોની સંખ્યા, ક્રર તથા શાંતભાવ, વર્ણ, (અરિહંતાદિ ભાવ વડે તન્મયતા (તભા- સ્પર્શ, સ્વર, અવસ્થા, વસ્ત્ર, આભૂષણ, વરૂપતા) ને પામે છે. (અર્થાત જેમ સફટિ- આયુધ વગેરે અને બીજુ જે કાંઈ મન્ટકમણિ સામે રહેલી વસ્તુનું રૂપ ધારણ શાસ્ત્રાદિમાં શાંત તથા કુર કમ માટે કરે છે તેમ આત્મા પણ ધ્યાન વડે કહ્યું છે. તે બધું ધ્યાનનું સાધન સમજવું.” ધ્યેયમય બને છે) જે કાંઈ ઈહલૌકિક ફળ છે અને જે અથવા સર્વ દ્રવ્ય માં દ્રાવ્યાત્મક એવા કાંઈ પારલૌકિક ફળ છે તે બન્નેનું મુખ્ય ભૂત અને ભવિષ્યના સ્વપર્યાયે દ્રવ્યરૂપે કારણ થાન જ છે.” સદા રહે છે. (અર્થાત્ પ્રત્યેક દ્રવ્યમાં અચરમશરીરીને મુકિત ક્રમ તેના ભૂતભાવિ સંવ પર્યાયે વર્તમાનમાં The Journey Within. દ્રવ્યરૂપે રહેલા છે; તેથી સવ ભવ્યમાં ધ્યાનના આ ચાર મુખ્ય હેતુઓ છેભવિષ્યમાં થનારા એવા “અહંતુ પર્યાય ગુરૂને ઉપદેશ, શ્રદ્ધા, સદા અભ્યાસ અને (કેવલિ પર્યાય) દ્રવ્યરૂપે સદા રહેલા છે. તે સ્થિર મન. પછી વિદ્યમાન એવા એ પર્યાયનું ધ્યાન શુભ અને અશુભ કમળ દૂર થવાથી કરવામાં બ્રાનિત શી.? અપૂર્વકરણાદિ ગુણસ્થાનમાં રાગદ્વેષરહિત “જે આ દયાનને બ્રાત માનવામાં એવું તત્વજ્ઞાન હોય છે, તે વિશુદ્ધ હોવાથી આવે છે, જેમ કહિપત જલથી તૃષાને શુકલ કહેવાય છે.” નાશ કદાપિ ન જ થાય, તેવી રીતે “આ ધ્યાન શુચિ-પવિત્ર ગુણના એ ધ્યાનથી ફલ પ્રાપ્તિ ન થવી જોઈએ. સગથી શુકલ કહેવાય છે. અથવા કિન્તુ એથી ધ્યાનીએાને ધારણાના બળે કષાયરૂપ રજના ક્ષય કે ઉપશમથી શુકલ શાંત અને કુરરૂપ અનેક પ્રકારના ફલની કહેવાય છે. આ ધ્યાન માણિકયરનની પ્રાપ્તિ થતી દેખાય છે. એથી આત્માનું શિખાની જેમ અત્યંત નિર્મલ હોય છે અહંદરૂપે ધ્યાન કરવું તે બ્રાન્તિ નથી.” અને નિશ્ચલ હોય છે.” ‘(ભુક્તિને બતાવે છે–) તે તે પ્રકારનું ' હે યેગિન ! જે તને મુક્ત થવાની ધ્યાન કરનારને આ લોકમાં અને પર- ઇચ્છા હોય તે કર્મબંધન (પરિગ્રહાદ) લેકમાં જે જે પ્રશંસનીય છે તે બધું– કારણેને ત્યાગ કરીને અને રત્નત્રયને જ્ઞાન લક્ષમી, દીર્ધાયુ, આરોગ્ય, તૃષ્ટિ, અંગીકાર કરીને તું સદા ધ્યાનને પુષ્ટિ, સુંદર શરીર, હૈય વગેરે પ્રાપ્ત અભ્યાસ કર.” થાય છે. ' દયાનના અભ્યાસની ઉત્તરેત્તર વૃદ્ધિ “પૂરક, કુંભક, રેચક, દહન, પ્લાવન, થવાથી નાશ પામી રહ્યો છે મોહ જેને સકલીક૨ણ, મુદ્રા, મંત્ર, મંડલ, ધારણા, એ મેગી જે તે ચરમ શરીરી હોય તે તે તે કર્મના અધિષ્ઠાયક દેવતાઓના તે જ ભવમાં તેને મોક્ષ થાય છે, બીજાની સંસ્થાન,ચિહ્મ, આસન, પ્રમાણ, વાહન, વીયે, ક્રમશઃ ડાક ભવમાં મુક્તિ થાય છે.' જાતિ, નામ, કાન્તિ, દિશા, ભુજા-મુખ- અચરમ શરીરીની મુક્તિ આ કામે થાય છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy