SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1061
Loading...
Download File
Download File
Page Text
________________ ચાગ સ્વાધ્યાય આ ય ત્રવાડુંક જીવ પણ શુદ્ધ થાય છે. મદેવ સયમી સાક્ષ'સમત્વમવલમ્મતે સ્યાત્ત ધ્રુવ પર દયાન' તસ્ય કૌ’ઘઘાતકમ્ ॥ જ્યારે સયમી સાક્ષાત્ સમભાવનું અલખન કરે છે, ત્યારે તે સમયે તેના કામૂકતા ઘાત કરનારૂં ધ્યાન થાય છે. સપ્તાએ સમર્ગેા હેઇ, ખ‘ભગેરેણુ ખંભા નાણ્ડુ ઉ ગુણી હોઈ, તવેણુ હાઈતાવસે શ્રી ઉત્તરાધ્યનસૂત્ર કુમતાના પાલનવડે શ્રમ” થવાય છે, બ્રહ્મચય ના પાલનવડે ‘બ્રાહ્મણુ” થવાય છે, જ્ઞાનવડે મુનિ” થવાય છે અને તપવડે તાપસ” થાય છે. 4! ચે!ગસ્થ: કુરૂ કર્યાંજ઼ી સરંગ ત્યકત્વાધન જયા સિદ્ધયસિદ્ધચેઃ સમા ભૂવા સમત્વ યાગ ઉચ્ચતા -ભગવદ્ગીતા ચૈગસ્થ રહી, સંગ-પ્રીતિ છેડી, સિદ્ધિ અને અસિદ્ધિમાં, સફળતા તથા ષ્ફિળતા માં સમાત થઈ, હું અર્જુન ! કર્યાં કર. એ જ સબ- ચેગ કહેવાય છે. ઝંડવ તૈજિતઃ સગાં ચેષાં સામ્યું સ્થિતિમન નિર્દોષÁહું સમં પ્રાત માદ્ બ્રહ્માણુનેસ્થિતાઃ। -ભગવદ્ગીતા જેમનું મન સાચભાત્રમાં રહ્યું છે તેઓએ અહીં જ સસાર જીયો છે; કેમ કે બ્રહ્મ નિર્દોષ અને સમ છે, તેથી તેઆ બ્રહ્મમાં સ્થિત રહેલા છે. ન સામ્મેત વિના ધ્યાન ન ધ્યાન વિના ચ તત્। નિષ્કન્ધં જાયતે તસ્મા ્ ચમન્યાન્યકારણમ્। ચાગશાસ્ત્ર પ્રાપ્ત સમમાવ વિના યાન સ`ભવતું નથી અને ધ્યાન વિના નિષ્કુપ સમભાવ થતા નથી, તેથી બન્ને એક બીજાનાં કારણરૂપ છે. Jain Education International ધ્યાનસિદ્ધિ માટેનું રસાયન Selfishness is replaced by selfless Love ૧૦૦૧ ધ્યાન એ ચિત્તની સ્થિરતા છે. અસ્થિર બનતા ચિત્તને ફરીફરી સ્થિર મનાવવા માટે ચાર ભાવનાએ અગત્યની છે. ચેગશાસ્ત્રમાં કહ્યું છે કે, મુહૂર્તોન્તમ'નઃ સ્થેય ધ્યાન છદ્મસ્થયોગિનામ્। યેાગરાધસ્વચાગિનામ્॥ એક આલખનમાં અંતર્મુહૂત પ “ત ચિત્તની સ્થિરતા તે ધ્યાન. તેના બે ભેદ છે. ધમ ધ્યાન અને શુકલધ્યાન, તે મને પ્રકારના ધ્યાન કેવલજ્ઞાન રહિત સયે!ગીને છે અને અયેગીને ચાગના નિરાધરૂપ યાન ડાય છે. સયેાગી કેવલીને માત્ર ચેાગનિરે ધ કરવાના સમયે એક શુકલ ધ્યાન હોય છે. મુહૂર્તાત્ પરર્તાશ્ચન્તા તદ્ધા યાનાન્તર ભવેત્ । બહુવ સંક્રમે તુ સ્યાદ્ દીર્ઘાઽપિ ધ્યાનસંતતિ ધ્યાન એક આલેખનમાં મુહૂત સુધી સ'ભવે છે; ત્યારબાદ ચિતા હોય અથવા ખીજું આલખન લેવામાં આવે તે બીજું યાન ડાય. એમ જુદા જુદા વિષયના આલેખનથી ધ્યાનના પ્રવાહ લ'ખાવી શકાય. મૈત્રી પ્રમાદકારુણ્યમાધ્યસ્થ્યાનિ નિયાજયેત્ । ધન્ય ચાનમુપસ્કતુ તદ્ધિ તસ્ય રસાયનમ્ ॥ ધમ્ય શુકલ ચ તદ્ દ્વેષા ધર્મધ્યાનના પ્રવાહ ચાલુ રાખવા માટે એટલે તૂટતા ધાનને ધ્યાનન્તરની સાથે અનુસ`ધાન કરવા મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થ્ય એ ચાર ભાવનાઓને આત્મમાં જોડવી. કારણ કે મૈત્રી આદિ ભાવનાની ચેજના તૂટતા ધ્યાન માટે રસાયન રૂપ છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy