SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1058
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦૦ સજજન સન્મિત્ર શુભને ઈચ્છનાર પુરુષેએ પ્રથમ સામ્યભાવિતભાવાનાં ચિત્તને શુદ્ધ કરવું એ ઉચિત આચરણ સ્થાયન્મનીષિણામ ! છે કેમકે રેગી મનુષ્યના મળની શુદ્ધિ તન્મયે જ્ઞાનસામ્રાજ્ય કર્યા વિના જે તેને રસાયણ આપ્યું હોય સમત્વમવલમ્બતે , તે તે શા ઉપગને પામે? એને શું સામ્યભાવથી પદાર્થોને વિચાર કરનાર ઉપયોગી થાય? કાંઈજ ન થાય. બુદ્ધિમાનને જે સુખ થાય છે તે હું માનું છું અનિગહીતમના વિદપરાં કે જ્ઞાનસામ્રાજ્ય (કેવલજ્ઞાન) ની સમતાનું ન વપુષા વચસા ચ શુભકિયામાં અવલંબન કરે છે. ગુણમુપૈતિ વિરાધનયાનયા તમેવ સેવસ્વ ગુરૂં પ્રયત્ના, બત દુરન્તભાવ ભ્રમમંચતિ - દીવ્ય શાસ્ત્રાયપિ તાનિ વિવન! તદેવ તત્ત્વ પરિભાવયાત્મન, જેણે મનને નિગ્રહ કર્યો નથી એ યે ભવેત્સામ્યસુધા પગઃ ૧ પુરુષ શરીર અને વચનવડે અત્યંત શુભ --અધ્યાત્મ કલપકુમ કિયા કરે તો પણ તે આ મનની વિરાધ- તે જ ગુરૂની પ્રયત્નથી સેવા કર, તે જ નાને લીધે કાંઈ પણ ગુણને પામતે નથી. શાસ્ત્રોને અભ્યાસ કરે અને તે આત્મન ! પરંતુ દુરંત એવા ભવના ભ્રમણને પામે છે. તે જ તત્વનું તું ચિંતવન કર કે જેનાથી સમત્વનું અવલમ્બન કરીને યોગી તને સમતારૂપ અમૃતને સ્વાદ આવે. ધ્યાન કરી શકે છે. સમબુદ્ધિ પ્રાપ્ત કર્યા સમતાસહિતનું ધ્યાન એજ મેક્ષ નું સાધન વિના જે ધ્યાનની શરૂઆત કરે તે પિતાના Secret of Secrets આત્માની વિડંબના કરે છે. યસ્ય ધ્યાન સુનિષ્કમ્પ મોક્ષ કર્મક્ષયાદેવ સ ચાત્મજ્ઞાનતે ભવેત્ - સમત્વ તસ્ય નિશ્ચલમ . ધ્યાન સાધ્યું મતં તથ્ય તદ્વયાનંહિતમામના નાનાવિંદ્વયધિષ્ઠાનમ્, મિક્ષ કર્મોના ક્ષયથી જ પ્રાપ્ત થાય છે. અન્ય સ્થાદિતઃ | કર્મને ક્ષય આત્મજ્ઞાનથી થાય છે અને -જ્ઞાનાણુંવ આત્મજ્ઞાન ધ્યાનથી સધાય છે તેથી દયાન જે પુરુષનું ધ્યાન નિશ્ચલ છે તેને આમાનું હિતકારી છે. સમભાવ પણ નિશ્ચલ છે યાનને આધાર સામ્યમેવ પર ધ્યાન પ્રત’ વિશ્વદશિભા સમભાવ છે અને સમભાવને આધાર તચૈવ વ્યક્તયે નૂનમજેયં શાસ્ત્રવિસ્તરડા ધ્યાન છે. જ્ઞાનાવમાં પૂ. આચાર્ય મહારાજ સામ્યવન સદ્ધયાનાસ્થિરી ભવતિ કેવલમ કહે છે કે સર્વજ્ઞ ભગવાને સામ્યભાવને જ શુદ્ધ ત્યપિ ચ કમેંઘકલંકી યંત્રવાહક: . ઉત્કૃષ્ટ ધ્યાન કહ્યું છે અને જે આ શાસ્ત્રને – જ્ઞાનાણુંવ વિસ્તાર છે તે નિશ્ચયથી સામ્ય ભાવને પ્રશસ્ત ધ્યાનથી કેવલ સમતાજ સ્થિર પ્રગટ કરવા માટે જ છે એવું હું માનું છું. થાય છે એમ નહિ કિંતુ કમ સમુહથી મલિન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy