SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1034
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭૬ શ્રાવકના મનારથ Signposts on the Path કઈ આ સ‘વિગ્ગાણું, ગીઅત્થાણું ગુરૂણું પય-મૂલે । સયાઇ સ`ગ રહિએ, ૫૦૦જજ સોંપવજિજસ્સ` ? I હું સ્વજનાદિકને સંગ મૂકીને કયારે ગીતાથ ગુરૂના ચરણ કમલ પાસેપ્રવજયા ગ્રહણ કરી ભય ભૈરવ નિષ્કા, સુસાણુમાઈસુ વિહિઅઉસગ્ગા । તવ તણુ અગે આ, ઉત્તમચરિઅ રિસ્ટામિ ॥ હું તપસ્યાથી દુખ ́લ શરીરવાળા થઇને કયારે ભયથી અથવા ઘેર ઉપસગથી ન ડરતાં સ્મશાન વગેરેને વિષે કાર્યાત્સગ કરી ઉત્તમ પુરૂષાની કરણી કરીશ ? જિનધમ વિનિમુ કતા, ચક્રવપિ માવ ત્યાં ચેટપિ દરિદ્રોપિ, જિનધર્માધિવાસિત ઃ ॥ જૈન ધમ થી રહિત થઇ ચક્રવતી પણ હું ન થાઉં પણ જૈન ધમ'થી વાસિત દાસ કે દરિદ્ર થાઉં તે તે પણ મને સ`મત છે. ત્યક્તસંગે જીણુ વાસા મલિકલન્તકલેવર: ! ભજન્ માધુકરી' વૃત્તિ મુનિચર્યા કદાશ્રયે ॥ અહૈ ! હું આ સત્ર સમૈગાના ત્યાગ કરી, જીણું' પ્રાય વસ્ત્રવાળા થઈ મળથી કિલન-ભિજાએલા શરીરવાળે (શરીર ઉપરથી નિરપેક્ષ બની,) માધુકરી ત્તવાળી મુનિચર્યાના કારે આશ્રય કરીશ? ત્યજન્ દુઃશીલસ સગ ગુરૂપદરજઃ સ્પૃશન્ કદાહ યાગમભ્યયન પ્રભવેય' ભવચ્છિદે !! દુઃશીલેાની સામતના ત્યાગ કરી, ગુરૂ Jain Education International સાજન સન્મિત્ર મહારાજની પાદરજના સ્પર્શ કરતા, યોગના અભ્યાસ કરી આ ભવાના નાશ કરવાને હું કયારે સમથ થઇશ ? મહાનિશાયાં પ્રકૃતે કાયાત્સગે પુરાદ્ધદ્ધિઃ । સ્ત‘ભવન્સ્ક ધક ણુ' વૃષાઃ કુટુ': કદાયિ મધ્યરાત્રીએ શહેરની બહાર કાચાત્સગ મુદ્દાએ ધ્યાનમાં રહેલા મને સ્થ`ભની માફક સ્થિર રહેલાને સ્થંભ જાણી મળ પોતાના સ્કધનુ કયારે ક ણુ (ઘષ ણુ) કરશે? વર્ન પદ્માસનાસીન' સ્થિતમૃગાભ ક" । કદાઘ્રાસ્ય‘તિ વત્રે માં જર ́તે। મૃગયૂથ પાઃ ॥ વનની અંદર પદ્માસનમાં બેઠેલાં અને ખોળામાં મૃગના બચ્ચાં રહેલા મને મેઢા ઉપર વૃદ્ધ મૃગથપતિઓ ( અચેતન વસ્તુ જાણી) કયારે સૂંઘશે ? શત્રૌમિત્રતૃણે ત્રણે સ્વર્ણ નિ મૌદે । મેછેૢભવે ભવિષ્યામિ નિવિશેષમતિ કદા: P શત્રુ અને મિત્ર ઉપર, તૃણુ અને સ્ત્રી સમુદાય ઉપર, સુવર્ણ અને પથ્થર ઉપર, મણૢિ અને માટી ઉપર, મેક્ષ અને સ'સાર ઉપર સમભાવવાળા ( રાગદ્વેષ વિનાના) હું કયારે થઇશ ? અધિર તું ગુણશ્રેણિનિશ્રી મુક્તિવેશ્પન:। પરાન દલતા ક‘દાન કુર્યાદિત મનેય ન્ આ પ્રમાણે માક્ષ ઉપર ચઢવાન શ્રેણિરૂપ નિસરણી સરખ તથા પરમ આનંદ રૂપ લાના કદ સરખા મનેરચે શ્રાવકે:એ કરવા. મંત્રી વસ્તુપાળ નીચેની ભાવના પ્રતિદિન કરતા. શાસ્ત્રાભ્યઃ સે જિનપતિતઃ સગતિ સવદાયૈ:, સત્તાનાં ગુણ ગણુકથા ઢોષવાદે ચ મૌનમ્ । સવસ્થાપિ પ્રિયહિતવચે ભાવનાચાત્મતત્ત્વે, સમ્પદ્યન્તાં નમ ભવભવે યાત્રદાન્તેઽપવગ | For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy