________________ સંસ્કૃત બીજી ચોપડી - 2, () અર્ધસ્વર અથવા અનુનાસિક સિવાય કોઈ પણ વ્યંજનથી શરૂ થતા અવિકારક પ્રત્યય પૂર્વે પ્રશ્નને - લોપાય છે, અને સ્વરથી શરૂ થતા અવિકારક પ્રત્યય પૂ ઉપાત્ય ન ઊડી જાય છે. (મા) આજ્ઞાર્થ ર જે પુ. એ. વ. ગરિ થાય છે. (6) આ ધાતુના 6 ની પછી તરત જ આવે તે દૃને શું થાય છે 8. કેઈ શબ્દમાં અથવા નિયમાનુસાર બનેલા રૂપમાં અને 5 પછી જે અક્ષર આવતો હોય તે વગનો અનુનાસિક = ને 5 ની જગાએ મુકાય છે, અને તેની પછી તું, રા, ર, કે આવે તો અનુસ્વાર થાય છે. પરસ્પે. વર્તમાનકાળ એ. વ. દ્વિ વ. બ. વ. 1 લે પુ. દુમિ : 2 જે ,, હૃત્તિ 3 જે ,, हन्ति હૃતઃ घ्नन्ति આ રૂપમાં 7 ને બીજા પુ. દિ. વ., અને બીજા પુ. બ. વ.માં લોપ થયો છે; કારણ કે પ્રત્યયો અવિકારક છે અને અર્ધસ્વર કે અનુનાસિક સિવાયના વ્યંજનથી શરૂ થાય છે. સિ પૂર્વે જૂનું (8 પ્રમાણે) અનુસ્વાર થયું. અતિ સ્વરથી શરૂ થતો અવિકાર પ્રત્યય હોવાથી તેની પહેલાં દુન ના ઉપાડ - 3 ને લોપ થયો છે, અને અનિત મળીને (2, 6 પ્રમાણે) #નિત રૂપ થયું છે. કેટલેક પ્રસંગે આ ધાતુને આત્મને પદ પ્રત્યય લાગે છે ત્યારે વર્તમાનકાળનાં રૂપે નીચે પ્રમાણે થાય છે. એ. વ. દિ. વ. બ. વ. 1 લો પુ. ને ટૂન્ય - हन्महे 2 જે , રે #ાથે * દવે 3 જે છે - ત્તે -- જ્ઞાતૈિ "Is છે એ જ नते E