________________ સંસ્કૃત બીજી ચોપડી ત્તિ અને બીજા વિકારક પ્રત્યયો પૂર્વે પા. 48, 4 પ્રમાણે 3 વૃદ્ધિ પામે છે, પણ જ્યારે નિયંમ 5 પ્રમાણે એ પ્રત્યય પૂર્વે શું મૂકવામાં આવે છે ત્યારે તેઓ વ્યંજનથી શરૂ થતા નથી, તેથી સામાન્ય નિયમ પ્રમાણે ગુણ પામે છે, એટલે તુનો રસ્તો થાય છે અને પછી રત થઈ તથતિ વગેરે રૂપ થાય છે. જ્યારે અવિકારક પ્રત્યે પહેલાં મુકાય છે ત્યારે ધાતુના અન્ય ૩ને પા. 48, 2 પ્રમાણે રદ્ થાય છે, એટલે સુરત: વગેરે રૂપો થાય છે. ત્રીજા પુરુષના બહુવચનના પ્રત્યય નિરમાં પહેલો સ્વર છે, વ્યંજન નથી, માટે તેની પહેલાં હું મુકાતી નથી; એટલે ત્યાં માત્ર એક જ રૂપ થાય છે. આ જ નિયમ પ્રમાણે આજ્ઞાથનાં રૂપો કરવાં, તૌતુ-સ્તરીતુ 3. પુ. એ. વ., તુર્દૂ-સ્તુgિ 2. પુ. એ. વ. રતવાનિ 1. પુ. એ. વ. સતવાવ 1. પુ. દિ. વ. વગેરે. આત્મપદ રૂપ-રતુ-તુવીને 3. પુ. એ. વ. સ્તુવારે 3. પુ. હિં. વ., તુવે ૩.પુ.બ.વ. વગેરે રૂપ આ જ નિયમ પ્રમાણે સિદ્ધ કરવાં. ૪નાં રૂપો સ્તુનાં રૂપોની જેમ જ કરવાં. 6. ટૂ ધાતુ પછી વ્યંજનથી શરૂ થતાં વિકારક પ્રત્યયના પહેલાં હું મુકાય છે. પરમે. વર્તમાનકાળ એ વ. દિ. વ. બ, વ, ૧લે પુ ત્રવામિ જૂથ: * રજે " ગ્રંfar જૂથ: ૩જે " સંવત ब्रुवन्ति આમાનું છેલ્લું યુવનિત પા. 48 નિયમ 2 જા પ્રમાણે સિદ્ધ થાય છે. આત્મને પદ રૂપસુતે 3. પુ.એ.વ. કૂવાતે 3 પુ. દિ. વ., ગુવતે 3 પુ. બ. વ. વગેરે. આજ્ઞાથનાં 1. પુ. નાં રૂપો ત્રવાળિ વગેરે થાય છે. 7. નીચે લખેલાં પાંચ એક ખંડિત ધાતુ જેનો અર્થ બોલવું થાય છે તેનાં વર્તમાનકાળનાં અનિયમિત રૂપ થાય છે. માણું 3. પુ. એ. વ., ब्रूथ જૂત: