SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ ર૫ મે ઈચ્છાદર્શક રૂપ 1. (અ) ધાતુને ન્ પ્રત્યય લગાડવામાં આવે છે. અને પછી સામાન્ય નિયમ (૧૧મા પાઠમાં અને પા. 209, 3 કલમમાં આપેલા) પ્રમાણે ધાતુને અભ્યાસ થાય છે ગણકાવાળા કાળમાં સ્માં જ ઉમેરાય છે. (બ) અભ્યસિત અક્ષરમાં મને થાય છે. 2. ધાતુ તે છે કે અનિદ્ તે ઉપર ધ્યાન રાખી ની પહેલાં 6 મૂકવી, પણ નીચેના અપવાદ ધ્યાનમાં રાખવા. (અ) ગુહૂ અને જે ઘાતુને છેડે (હસ્વ કે દીર્ધ) 3 હેય તેને 6 લાગતી નથી. જેમકે નિવૃત્તિ, વુમૂત. (બ) 6 આત્મને.. શું આત્મ, , આટલા છઠ્ઠા ગણના ધાતુઓ અને રિમ, પૂ આત્મને , અન્ન, ઈ, 8 અને મણ એટલાને 6 લાગે છે. જેમકે જિરિરઈતિ, રિધરિજ, ઈ. (ક) દીર્ઘ = અથવા 6 અંતે હેય એવા ધાતુઓ, અને શું, રમ, f, યુ, મ, શg ને 6 વિકલ્પ લાગે છે જેમકે રિ-યુતિ કે વિપતિ; fw- fષતિ કે શિથિષતિ,ઈ. 3. નીચેના અપવાદ ધ્યાનમાં રાખી ગુણ વિષેના સામાન્ય નિયમો ધાતુને લગાડવા– * (અ) 6, 3, (ત્રણે હસ્વ કે દીર્ધ) અંતે હોય એવા ધાતુઓ કે ઉપાન્ય હોય એવા ધાતુઓમાં જ્યારે હું જે તેને લગાડવામાં આવે છે અને જ્યારે આ ની પૂવેઆવતી નથી ત્યારે ગુણ થતા નથી. भ3 बुभूषति, निनीषति. (બ) 26, વિદ્ ને મુ ગુણ પામતા નથી; જે જૂ ની પૂર્વે 6 આગળ આવે તે જે ધાતુને ઉપાસ્યું (સ્વ) કે 3 હોય અને પહેલાં કોઈપણ વ્યંજન હોય અને અંતે એ કે ક સિવાયના વ્યંજન
SR No.004488
Book TitleSanskrit Mandirant Praveshika
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1990
Total Pages362
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy