SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃત બીજી ચોપડી રાજ ચલાવવાને ભાર | રોગ કatધ પુ. રાયપૂર સ્ત્રી. | વેપારી પુ. રાજધાની રાધાની સ્ત્રી. સંબંધ રાખતું સંત ભૂ. કૃ. 3 વર પુ. વિવું પુ. | સરછમાન વર્તમાન કૃ. ભાગ 2 જે . આશીર્વાદાથ 1. પરસ્મપદના આ અર્થના પ્રત્યે હ્યસ્તન ભૂતકાળના પ્રત્યયોની પહેલાં થા લગાડવાથી થાય છે. 3 પુ.બ.વ. ચાલુ છે, અને ૩જા અને રજા પુરુષના એ. વ.ના પ્રત્યય , પહેલાં પાના ને લેપ થાય છે. 2. વિધ્યર્થ આત્મપદના પ્રત્યયને અને તે પ્રત્યયમાં આવેલા તુ ને મ્ પૂર્વે સ લગાડાય છે. આશીર્વાદાર્થ આત્મપદ પ્રત્યયો એ જ સમજવા. દિવમ્ નું જીવન પા. 220, 4 (ડ) પ્રમાણે થાય છે. 3. પરપદના પ્રત્યય અવિકારી છે અને આત્મપદના વિકારી છે. . પરત્મપદી રૂપના નિયમો 4. ૧૫મા પાઠમાં ભાગ 2 માંના 2 ની (અ), (બ), (ક) (ઈ) , (ફ) અને (ગ) કલમો અહીં કામ લાગે છે. - પ. પા. 134, 2, (ડ) માં લખેલા ધાતુઓના અન્ય સ્વરને જ થાય છે. 6. આકારાન્ત ધાતુઓના માની પૂર્વ જોડાક્ષર આવે તે માનો વિકલ્પ થાય છે. જેમકે સ્ટે- -જાત, ચારતા[ग्लायास्ताम् 0. આત્માનપદી રૂપે 7. તે ધાતુની પછી પ્રત્યય પર મૂકવામાં આવે છે, અને વેર પછી વિકલ્પ 6 મુકાય છે.
SR No.004488
Book TitleSanskrit Mandirant Praveshika
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1990
Total Pages362
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy