________________ 204 સંસ્કૃત બીજી ચોપડી 1. નકારદર્શક મા અવ્યય સાથે અદ્યતન ભૂતકાળની આજ્ઞાર્થના અર્થમાં વપરાય છે ત્યારે આ ભૂતકાળની નિશાની મને લોપ થાય છે. જેમકે મા તં નમઃ તમે ન જાઓ, માં નો હિંસનિત : કૃથિથાઃ જે પૃથ્વીને કર્તા છે તે અમને ઈજા ન કરે.” (મારી ન નાખે.) 3. આ ભૂતકાળના સાત પ્રકાર છે. હ્યસ્તન ભૂતકાળની પેઠે આ કાળમાં પણ મ કે આ નિશાની લગાડાય છે. 1 લે પ્રકાર 1. ધાતુઓને ત્રીજ પુરુષ બહુવચનના પ્રત્યય સિવાય બધા ધસ્તન ભૂતકાળના જ પ્રત્યય લાગે છે. 3 જ પુત્ર બ. વ. નો પ્રત્યય સત્ત છે. આ ૩ણ ની પહેલાં માં હોય તેને લોપ થાય છે. એ. વ, દિ. વ. બ. વ. 1 લો પુ. અમ્ 3 મ 2 જે ,, , , 3 જે છે તે તામ્ उस् 2. “પીવું,” સ્થા, રા, ઘા અને બીજા ધાતુઓનાં રા અને ધા અંગો થતાં હોય તેવા ધાતુઓ અને 6 “જવું” ને બદલે આ કાળમાં વપરાતા કાં અને મેં ‘થવું? આટલા આ પ્રકારના છે. 3. મૂ માટે ૩જા પુ. બ. વ. ને પ્રત્યય અન છે, અને સ્વરથી શરૂ થતા પ્રત્યય પૂર્વે ધાતુમાં 3 ઉમેરવામાં આવે છે. 4. શ્રા, છે, શ, ષો, અને જો આ પ્રમાણે વિકલ્પ રૂપે લે છે. (નિયમ 14, પાઠ 13 યાદ રાખો.) તેમનાં બીજાં રૂપો ફા પ્રકાર પ્રમાણે થાય છે. જે ત્રીજા પ્રકારને પણ છે. 5. આ પ્રકાર ફક્ત પરૌપદને છે. આ પ્રકારના ધાતુઓ જ્યારે આત્મપદના હોય ત્યારે કથે કે 5 મો પ્રકાર લે છે.