________________ 160. સંસ્કૃત બીજી ચોપડી બહુવચન છે; પણ જ્યારે આ વચનનો ઉપયોગ થાય છે ત્યારે વાક્યરચના કાંઈક જુદી થાય છે. બ્રાહ્મણનાં fëરાતી “બ્રાહ્મણોની વીસ વીસની બે મંડળીઓ, ત્રીઢાળrrifáરત : બ્રાહ્મણોની વીસ વીસની ઘણી મંડળીઓ.” આ જ પ્રમાણે એકચનનો ઉપયોગ થાય છે. ગ્રાહ્યાનાં ઉફાતિ “બ્રાહ્મણોની વીસની એક મંડળી.” 3. આમાંના કેઈપણ બેની વચ્ચેની સંખ્યા ઘ, દ્ધિ ઈત્યાદિ લગાડી કરાય છે, અને તે નવ સુધી પણ તે નવવાળી સંખ્યાપછીના સંખ્યાવાચક શબ્દને ઇલોન (g+ઝત) લગાડીને પણ કરી શકાય. આ સમાસ કરતાં અન્ય ને લોપ થાય છે; બ્રિન દ્રા, ત્રિનેત્રથ: અનેકઇન ને મા થાય છે; પણ છેલ્લા ત્રણ ફેરફાર વલ્વાર્ષિત, vજરાત, પણિ વસતિ ને જાતિમાં વિકલ્પ થાય છે અને સતિમાં થતા નથી. આ સંખ્યાવાચક શબ્દને ઉપરની કલમના વાક્યરચનાના નિયમો લાગુ પડે છે. પતિ “સો' ન. નામ છે. 32 પશિત એકત્રીસ રૂ૫ રાત-gaોનરંવારિત રૂ૨ દ્વાáરાત બત્રીસ ઓગણચાલીસ 23 ગરાત , તેત્રીસ ક૨ બ્રિગત્યાાિત-તારાત્તિ રૂક ચતુધિરાત ચોત્રીસ બેતાળીસ 35 पचत्रिंशत् पात्रीस 43 त्रिचत्वारिंशत्-त्रयश्चत्वारिंशत् રૂદ્ર પદ્ધરિાત છત્રીસ તેંતાળીસ 37 सप्तत्रिंशत् सात्रीस 48 अष्टचत्वारिंशत् अष्टाचत्वारिंशत् 28 ૩erગરાન્ આડત્રીસ અડતાળીસ વગેરે વગેરે. 82 કૂચતિ ખ્યાશી ૮રૂ કરોતિ ત્યાંશી . * અહીં નિંરાત ના આદિ ને યથાક્રમ મૂધસ્થાની વ્યંજન થતો નથી; કારણ કે નિયમ એવો છે કે મૂધસ્થાની વ્યંજન પદને અન્ત હોય અને તેના પછી દંતસ્થાની વ્યંજન આવે તો તેને બદલે મૂર્ધ સ્થાની થતો નથી.