________________ (જિરિ विभ्रन्ति સંસ્કૃત બીજી ચોપડી 145. 23. ૯મા પાઠના ૭માં નિયમમાં લખેલા ધાતુઓનાં અને ત્રીજા ગણના ધાતુઓનાં વર્તમાન કૃદંત પુલિંગનાં પ્રથમ પાંચ રૂપમાં અન્ય વ્યંજન પહેલાં અનુનાસિક લેતાં નથી. નપુંસકના પ્રથમા અને દ્વિતીયાના બહુવચંનમાં અનુનાસિક વિકલ્પ લે છે. નપુંસક પ્રથમ અને દ્વિતીયાનું કિવચન અને સ્ત્રીલિંગ ફક્ત હું ઉમેરવાથી થાય છે. fજwત મૃનું વર્તમાનકૃદંત વિશ્વન પુ. વિશ્વત ન. એ. વ. દિ. વ. બ. વ | એ. વ. દિ. વ. બ.વ 1. જિwત વિશ્વ વિક્રતા go fથwત્ વિતી 3. gi. વિજતમ્ " જિwતી એ સ્ત્રીલિંગ થયું. 24. બીજા ગણમાં આ અંતે હેય એવા ધાતુઓનાં વતમાનકૃદંત ઠ્ઠા ગણના ધાતુઓનાં વર્તમાનકદંતની પેઠે સ્ત્રીલિંગના હું પ્રવેશ તેમજ નપુંના પ્રથમ અને દ્વિતીયા દિ. વ. ની રું પૂર્વે અનુનાસિક વિકલ્પ લે છે. વાતે-વાતી અથવા થાકતા નપુંપ્રથમ અને દ્વિતીયા દ્વિવચન અને સ્ત્રીલિંગ. તેમ-તુરત-સુત-તુરતી, સુનિતા 25. પુર નાં પ્રથમ પાંચ રૂપે પુમાન જુમાં-પુમાં, પુમાંસન્મ-પુમાં. સંબોધન એકવચન પુમન. અન્ય 4 વ્યંજનથી શરૂ થતા પ્રત્યય પૂર્વે લોપાય છે. 26. નિરુ અને 6 અંતે હોય એવાં નામે , બુર છે. અને વ્યંજનથી શરૂ થતા પ્રત્યયની પૂર્વે અથવા તેની પછી કંઈ આવ્યું ન હોય ત્યારે ઉપા-ત્ય લંબાવે છે. અાિ માં શું ન જ સામાન્ય સ્થિતિ પ્રમાણે થાય છે. સપ્તમી બ.વ. ને નીચેનો નિયમ લાગુ પડે છે. 1. પહેલી ચાપડીમાં બતાવેલા ર્ ને જુ થવાને ફેરફાર અનુનાસિક, વિસગ અથવા , ન કે હુ ઉપાત્ય સ્વર