SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ 134 સંસ્કૃત બીજી ચોપડી ભાગ 2 કમણિ અને ભાવે રૂપ પહેલી ચોપડીમાં આપેલા નિયમો તેમજ આ ચોપડીમાં કેટલાક પાઠમાં આપેલા નિયમો ઉપરાંત વિદ્યાર્થીએ નીચે આપેલા નિયમો મોઢે રાખવા - 1. 2 જે ગણકાય વિશિષ્ટ કાળમાં ધાતુને લાગે છે તે અવિકારક છે 2. કર્મણિ તથા ભાવે રૂપના જ પૂવેનચેના ફેરફાર થાય છે. (અ) જ અંતે હોય એવા ધાતુમાં ઋને ઉર થાય છે. જેમકે શિલ્લે (%) (બ) %ની પૂ જોડાક્ષર હોય ત્યારે તેમજ સારૃ અને 8 ધાતુમાં અને ગુણ થાય છે. રૃનું મતે. (ક) ૧૪મા પાઠને ૪થે નિયમ અહીં લાગુ પડે છે (a ) (ડ) વા, ઘા, અને બીજા કેટલાક ધાતુઓ જેનાં આવાં અંગ થાય છે, અને ઝા, જી. જે. gr ( “પીવું'), it, gr (“તજવું') આ ધાતુઓમાંના મને , પૂર્વે થાય છે. જેમકે , ધારે વગેરે. (ઈ) અન્ય કેવું હોય તો લંબાય છે જેમકે તે (નિ),ટૂરે(સુ) (ફે) ૧લા પાઠને ૯મો નિયમ અહીંઆ પણ લાગુ પડે છે. (ગ) કેટલાક ધાતુઓ જેવા કે પથ, " જવું', , રંવ , લગ્ન, સન્ , મન્ , વ , શ્રદ્ , તમ્, વધુ , “શું ઈરાના અનુનાસિકનો લેપ થાય છે. 3. શ્વસ્તન અને સામાન્ય ભવિષ્યકાળનાં ક્રિયાતિપત્યથ, અદ્યતન ભૂતકાળ અને આશીર્વાદાર્થનાં કર્મણિ કે ભાવે રૂપિ, સ્વરાંત ધાતુઓ તેમજ હૈ, , કુશ વગેરેમાં વિકલ્પ સ્વરની વૃદ્ધિ કરીને તે તે કાળ અને અર્થના ધાતુ ન હોય તો પણ પૂર્વે મૂકીને આત્મપદના પ્રત્યયો લગાડવાથી થાય છે. આ વિકલ્પ રૂપમાં આકારાન્ત ધાતુઓ પછી શું ઉમેરાય છે. x જ્યારે આવા શબ્દો વાપરવામાં આવે ત્યારે હંમેશાં તા ૨જે ગણ કાપવું અને સૈ ૧લો ગણ “સ્વરછ કરવું” એ બે ધાતુઓને છોડી દેવા. + દ ને લાગુ પડતું નથી. શું તે ગુણ જ પામે છે, વળી છઠ્ઠા ગણના નૂ અથવા ધૂ સાધારણ રીતે ગુણ કે વૃદ્ધિ પામતા નથી, (પા. 108, 13 પ્રમાણે) તેમને આ નિયમ લાગુ પડી વૃદ્ધિ થાય છે.
SR No.004488
Book TitleSanskrit Mandirant Praveshika
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1990
Total Pages362
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy