SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ 112 સંસ્કૃત બીજી ચોપડી 10 કેટલાક વખત પછી કાર્તવીય નામે રાજા તે આશ્રમે આવ્યા, (ગામ) 11. તેણે અને તેના સિપાઈઓએ સઘળાં ઝાડ કાપી નાખ્યાં (મન્ન), જમીન વેરાન કરી (ઉત્પન્ન ) અને ઋષિની ગાયો લઈ ગયા (મg+%), પરશુરામ ઘેર નહેતા (સૂ) જ્યારે તે આવ્યા ત્યારે કાતવીર્ય સાથે લડ્યા (યુ) અને તેને મારી નાખ્યો. (7) 12. જ્યારે કાર્તવીર્યના દીકરાઓએ આ સાંભળ્યું (6) ત્યારે તેઓ ગુસ્સે થયા (ઇ) અને તે આશ્રમે આવ્યા. (aa++) 13. જમદગ્નિને એકલા દેખી તેના પર તીર નાખ્યાં (ક્ષિા, મુજ) અને તેને મારી નાખ્યા. 14. જ્યારે પરશુરામ ઘેર આવ્યા (નિવૃત્ત) ત્યારે તે ગુસ્સે થયાં અને ક્ષત્રિયવંશનું નિકંદન કાઢવા નિશ્ચય કર્યો. (નિ+f૪) 15. કાર્તવીર્યના દીકરાઓને તેણે પૂછ્યું કે તમે મારા પિતાને મારી નાખ્યા? તેમણે કહ્યું, “ના, અને તેને મારી નાખ્યા જ નથી.” (નવું) 16. પણ પરશુરામે જાણ્યું (જ્ઞા) કે તેઓ ગુનેગાર હતા અને તેમને તેમ જ બીજા ક્ષત્રિયોને મારી નાખ્યા. શબ્દકોશ 11 સન્ 1 ગ. પરમૈ૦ જવું | મા સર્વ પુ. સ્ત્રી. ન. બન્ને ૩મા પુ. હર્ષ, પ્રફુલ્લિત થવું તે, પક્ષને લગતું વિકાસ gવા ક્રિ. વિ. અ. એક વાર પર ક્રિ. વિ. ઉપર પુ. ઋષિનું નામ છે.
SR No.004488
Book TitleSanskrit Mandirant Praveshika
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1990
Total Pages362
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy