________________ 112 સંસ્કૃત બીજી ચોપડી 10 કેટલાક વખત પછી કાર્તવીય નામે રાજા તે આશ્રમે આવ્યા, (ગામ) 11. તેણે અને તેના સિપાઈઓએ સઘળાં ઝાડ કાપી નાખ્યાં (મન્ન), જમીન વેરાન કરી (ઉત્પન્ન ) અને ઋષિની ગાયો લઈ ગયા (મg+%), પરશુરામ ઘેર નહેતા (સૂ) જ્યારે તે આવ્યા ત્યારે કાતવીર્ય સાથે લડ્યા (યુ) અને તેને મારી નાખ્યો. (7) 12. જ્યારે કાર્તવીર્યના દીકરાઓએ આ સાંભળ્યું (6) ત્યારે તેઓ ગુસ્સે થયા (ઇ) અને તે આશ્રમે આવ્યા. (aa++) 13. જમદગ્નિને એકલા દેખી તેના પર તીર નાખ્યાં (ક્ષિા, મુજ) અને તેને મારી નાખ્યા. 14. જ્યારે પરશુરામ ઘેર આવ્યા (નિવૃત્ત) ત્યારે તે ગુસ્સે થયાં અને ક્ષત્રિયવંશનું નિકંદન કાઢવા નિશ્ચય કર્યો. (નિ+f૪) 15. કાર્તવીર્યના દીકરાઓને તેણે પૂછ્યું કે તમે મારા પિતાને મારી નાખ્યા? તેમણે કહ્યું, “ના, અને તેને મારી નાખ્યા જ નથી.” (નવું) 16. પણ પરશુરામે જાણ્યું (જ્ઞા) કે તેઓ ગુનેગાર હતા અને તેમને તેમ જ બીજા ક્ષત્રિયોને મારી નાખ્યા. શબ્દકોશ 11 સન્ 1 ગ. પરમૈ૦ જવું | મા સર્વ પુ. સ્ત્રી. ન. બન્ને ૩મા પુ. હર્ષ, પ્રફુલ્લિત થવું તે, પક્ષને લગતું વિકાસ gવા ક્રિ. વિ. અ. એક વાર પર ક્રિ. વિ. ઉપર પુ. ઋષિનું નામ છે.