________________ 72 लोकाशाहचरिते सम्यक्त्व सद्भावपवित्रचित्ता वित्तेन रिक्ता परमार्थजुष्टाः। पोतायमाना भवसिन्धुमेनं तरन्ति वान्यानपि तारयन्ति // 34 // अर्थ-सम्यक्त्व के सद्भाव से पवित्र चित्तवाले मनुष्य चाहे धन से दरिद्रि भी क्यों न हो पर वे दरिद्रि नहीं माने जाते है. क्यों कि उनके पास परम अर्थ-उत्कृष्ट सम्यग्ज्ञान दर्शन रूप धन मौजूद है. ऐसे वे जीव इस संसार रूप समुद्र को पार करने के लिये पोतापमानहैं-जहाजके जैसे हैं स्वयं उससे पार होते हैं और दूसरों को भी उससे पार उतार देते हैं / // 34 // સમ્યકત્વના સદ્દભાવથી પવિત્ર ચિત્તવાળે મનુષ્ય કદાચ ધનથી દરીદ્ર પણ હોય તે પણ તે દરિદ્રી મનાતું નથી. કેમ કે તેની પાસે પરમ અર્થ–ઉત્કૃષ્ટ સમ્યકજ્ઞાન દર્શનરૂપ ધન વિદ્યમાન છે, એ તે જીવ આ સંસારરૂપ સમુદ્રને પાર કરવા માટે નૌકા સમાન છે. સ્વયં તેમાંથી પાર થાય છે અને અન્યને પણ તેનાથી પાર ઉતારી દે છે. 34 सम्यक्त्वशुद्धया परिशुद्धबोधः शुद्धं च वृत्तं भवबीजनाशि / एकेन केनापि न जायते सः भवाङ्करोत्पत्ति विनाशभावः // 35 // अर्थ-सम्यक्त्व की शुद्धि से परिशुद्ध हुआ बोधज्ञान और शुद्ध चारित्र संसार के बीज रूप मिथ्यात्व आदिका नाशक होता है. अकेले किसी से भी संसार रूप अङ्कुर की उत्पत्ति करने वाले कारण का नाश नहीं होता है // 35 // સમ્યક્ત્વની શુદ્ધિથી શુદ્ધ થયેલ બધજ્ઞાન અને શુદ્ધ ચારિત્ર્ય સંસારના બીરૂપ મિથ્યાત્વ વિગેરેને નાશ કરે છે. કોઈ પણ એકથી સંસારરૂપ અંકુરને ઉત્પન્ન કરવાવાળા કારણને નાશ થઈ શકતો નથી. મપા सदर्शनज्ञानचरित्रमेतत्त्रयं च मुक्ते भवतीतिमार्गः। मुक्त्यङ्गनालिङ्गनकामुकेन दूतीनिभं तत्त्रितयं सुसेव्यम् // 36 // अर्थ-सम्याज्ञान सम्यग्दर्शन और सम्यक् चारित्र ये सम्यक् तपत्रय ही मिलकर मुक्ति का मार्ग बनते हैं इसलिये जो मुक्ति रूपी अंगना के आलिङ्गन करने के अभिलाषी हैं उन्हें चाहिये कि वे उसकी प्राप्ति में दती के जैसे इन तीनों की अच्छीतरह से सेवा करें // 36 // સમ્યફજ્ઞાન સફદર્શન અને સમ્યફ ચારિત્ર તથા સમ્યફતપ આ ચારે મળીને મુક્તિને માર્ગ બને છે. તેથી મુક્તિરૂપી અંગનાને જેણે ભેટવું હોય તેમણે જાણવું જોઈએ. તેને પ્રાપ્ત કરવામાં દૂતીરૂપી આ ત્રણેનું સારી રીતે પાલન કરવું જોઈએ. ઉદા.