SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्दशः सर्गः 425 आप इसे परोक्ष क्यों कहते हो ? तो इसका उत्तर ऐसा है कि इन्द्रियादिकों, से जन्य हुए ज्ञान को जो प्रत्यक्ष लोक में कहा जाता है वह उपचार से ही कहा जाता है. // 4 // - જે કોઈ અહીં એવી શંકા કરે કે ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થયેલ જ્ઞાનને લોકપ્રતીતિ અનુસાર પ્રત્યક્ષ કહેવામાં આવેલ છે, તો પછી આપ તેને પરોક્ષ કેમ કહે છે? તે તેને ઉત્તર એ છે કે ઈન્દ્રિયાદિથી ઉત્પન્ન થયેલ જ્ઞાનને લેકમાં પ્રત્યક્ષ કહેવામાં આવે છે, તે ઉપચારથી જ તેમ કહેવામાં આવે છે. 48 हृषीकजन्ये खलु बोधमात्रे समस्तरूपेण न वर्ततेऽदः नैर्मल्यमुक्ताऽस्ति परोक्षताऽत्र तथापि तत्तत्र समस्ति देशात् // 49 // अर्थ-इन्द्रियों द्वारा जितना भी ज्ञान होता है उसमें सब में पूर्णरूप से निर्मलता-विशदता नहीं रहती है अतः वह परोक्ष ही कहा गया है फिर भी इन्द्रियजन्य ज्ञान में देशरूप से-आंशिकरू से निर्मलता रहती है // 49 // ઇંદ્રિયેથી જે કંઈ જ્ઞાન થાય છે, તે બધામાં પૂર્ણ રીતે વિશદપણું આવતું નથી. તેથી તેને પરોક્ષ કહેવામાં આવેલ છે. તે પણ ઇન્દ્રિયથી થનારા જ્ઞાનમાં દેશપણાથી આંશિક રીતે નિર્મળપણું હોય છે. 49 तदिन्द्रियानिन्द्रियजन्यबोधे देशवतो निर्मलतावशाद्धि प्रत्यक्षता सांव्यवहारिकीति प्रोक्ताजिनाज्ञाकुशलैमहद्भिः // 50 // अर्थ-इन्द्रियों एवं मन से जो ज्ञान होता है उस ज्ञान में एकदेश निर्मलता है. इस कारण उसमें जिनाज्ञा में कुशल महान् पुरुषोंने-जैनदाशनिकोने सांव्यवहारिकी प्रत्यक्षता कही है // 50 // ઇંદ્રિય અને મનથી જ જ્ઞાન થાય છે, એ જ્ઞાનમાં એક દેશથી નિર્મળપણું છે, તેનું કારણ તેમાં જનાજ્ઞામાં કુશળ મહાપુરૂષે એ-દર્શનાદિકમાં સાંવ્યવહારિકી પ્રત્યક્ષતા કક્કી છે. 501 ननूक्तमेतन्महदद्भुतं यत्त्वयाऽथ साधो ! प्रतिभाति मह्यम् / अतीन्द्रियाध्यक्षमिहास्ति शुद्धं असंभवित्वान्न च तस्य सिद्धिः // 51 // अर्थ-हे साधो ! आपने जो ऐसा कहा है कि अतीन्द्रिय-इन्द्रियों की सहायता के विना केवल आत्मा से ही उत्पन्न होने वाला-प्रत्यक्ष है सो आपका यह कथन अनौखा प्रतीत होता है. क्योंकि ऐसा प्रत्यक्षतो कोई है ही नहीं. क्योंकि उसकी तो सिद्धि ही नहीं होती है // 51 //
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy