________________ दशमः सर्गः अर्थ-अपने करने योग्य कार्य में-व्यापार में जिसने कीर्ति संपादित 'करली है ऐसे वे लोकाशाह पिता की आज्ञा प्राप्तकर दुकानदारी के माल को लेने के लिये अपने ग्राम से सिरोही शहर गये. // 58 // પિતાના કરવા લાયક કાર્યોમાં જેમણે કીર્તિ મેળવી લીધી છે, એવા એ લેકશાહ પિતાની આજ્ઞા મેળવીને દુકાનદારીને સામાન લેવા માટે પિતાના ગામેથી શિરેહી શહેરમાં ગયા. 58 युग्मम्अथैकदा रत्नपरीक्षकस्य हट्टास्थिते रत्नपरीक्षमाणम् / तमापणे वीक्ष्य वणिक प्रधानस्तत्रत्यवासी श्री ओधवाख्यः // 59 // श्रेष्ठी स्वचित्ते व्यमृशत्तदानीं गुणाश्रयेणाथ न केवलं - / पक्षो भृशं हर्पित एव किन्तु चित्तं नितान्तं च ममाप्यनेन // 60 // ___ अर्थ-एक दिन की बात है कि जब वे बाजार में स्थित किसी जौहरी की दुकान में रत्न की परीक्षा कर रहे थे तो उन्हें इस स्थिति में वहीं के एक श्रीमान् शेठ ओंधवजीने देखा और देखकर उन्होंने अपने चित्त में विचार किया कि यह मार तो बडा गुणशाली है. यह केवल अपने पक्षको ही आनन्दित नहीं करता है किन्तु मेरे चित्त को भी यह आनन्दित कर रहा है. // 59-60 // એક દિવસે જ્યારે તેઓ બજારમાં કોઈ ઝવેરીની દુકાનમાં રત્નની પરીક્ષા કરતા હતા, ત્યારે તેમને એ સ્થિતિમાં ત્યાંના જ એક શ્રીમાન શેઠ ઓધવજીએ જોયા અને જોઈને તેણે પિતાના મનમાં વિચાર કર્યો કે આ કુમાર ઘણો ગુણવાન છે, એ કેવળ પિતાના પક્ષવાળાને જ આનંદિત કરે છે તેમ નથી પણ મારા ચિત્તને પણ આનંદિત કરે છે. 59-6 द्विषन्नपि स्याद् यदि नूनमस्य विलोक्य रूपं सफले स्वनेत्र। मन्येत, मन्येऽस्मिन् नन्दने मे मनो न तृप्ति समुपैत्यतृप्तम् // 61 // अर्थ-यदि कोई इसका शत्रु भी होगा तो वह भी इसके रूप को देखकर अपने नेत्रों को सफल मानेगा. ऐसा मैं मानता हूं. न जाने इस नन्दन में-कुमार में अतृप्त हुआ मेरा मन तृप्तिको क्यों नहीं प्राप्त कर रहा है. // 61 // કદાચ કોઈ આને શત્રુ પણ હશે તે તે પણ આના સ્વરૂપને જોઈને પિતાના નેત્રને સફળ માને તેમ હું માનું છું. સમજ નથી પડતી કે કુમારમાં અતૃપ્ત રહેલ મારું મન પ્ત કેમ થતું નથી ? 6 1.